Western Times News

Gujarati News

નવગુજરાતની સ્વર્ણિમ યાત્રાના સાક્ષી એવા સ્વ.અશોક ભટ્ટને શ્રધ્ધાસુમન અર્પણ કરતાં મુખ્યમંત્રી

મહાગુજરાતથી નવગુજરાતની સ્વર્ણિમ યાત્રાના સાક્ષી એવા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન તથા પૂર્વ મંત્રી શ્રી સ્વ.અશોકભાઈ ભટ્ટની પુણ્યતિથિના સ્મરણાર્થે આયોજીત ભજન સંધ્યામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા હતા અને અશોકભાઈ ભટ્ટનીછબિ પર શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં. આ પ્રસંગે અશોકભાઈ ભટ્ટના પુત્ર ભૂષણ ભટ્ટ તેમજ  પ્રદિપસિંહ જાડેજા, જીતુભાઈ વાઘાણી, અમિત શાહ, રાકેશ શાહ અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.