Western Times News

Gujarati News

અમદાવાદની ભંડેરી પોળમાં માતાજીની ઘી ની મૂર્તિ

કાલુપુર વિસ્તારમાં આવેલી ભંડેરી પોળમાં છેલ્લા ઘણા વર્ષોથી નવરાત્રિમાં ચામુંડા માતા અને કૈલા માતાજીની ઘી ની મૂર્તિ બનાવવામાં આવે છે અને તેના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે તસ્વીરમાં માતાજીની મૂર્તિઓ નજરે પડે છે. (તસ્વીરઃ- જયેશ મોદી)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.