Western Times News

Gujarati News

પોલીસ કમીશ્નરે ૪ દિવસમાં ૭ પીઆઈની આંતરિક બદલી કરી

(એજન્સી) અમદાવાદ, છેલ્લા ૪ દિવસમાં શહેર પોલીસ કમીશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા ૭ પીઆઈની આંતરિક બદલી કરવાનો ઓર્ડર જાહેર કર્યો છે. જેમાં નરોડા પોલીસ સ્ટેશનના પીઆઈ પી.બી.ખાંભલાને સાયબર ક્રાઈમાં મુકવામાં આવ્યા છે.

સાબરમતી રીવરફ્રન્ટ ઈસ્ટના પીઆઈ એન.આર. પટેલેને નરોડા, નિકોલના પીઆઈ વી.ડી. ઝાલાને સાબરમતી રીવરફ્રન્ટ ઈસ્ટમાં એસઓજીના પીઆઈ વીઆર. ચાવડાને રીવરફ્રન્ટ ઈસ્ટમાં એસઓજીના પીઆઈ વી.આર.ચાવડાને આનંદનગરમાં અને આનંદનગરના પીઆઈ કે.એસ.પટેલને નારોલમાં, નારોલના પીઆઈ એસ.એ. ગોહીલની એસઓજીમાં અને સાયબરક્રાઈમના પીઆઈ એસ.આર. મુછાળાની નિકોલ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.