Western Times News

Gujarati News

સોમનાથ મહાદેવને 51 કિલો પુષ્પોથી શૃંગાર કરાયો

51-kg-flowers-for-somnath-mahadev

આજરોજ સોમનાથ મહાદેવ ને શ્રાવણ શુક્લ પ્રતિપદા ના પાવન પર્વે વિવિધ પૂષ્પો આશરે ૫૧ કિલ્લો પૂષ્પો, હારમાથી મનમોહક શૃંગાર દેવાધિદેવ સોમનાથ મહાદેવને કરવામાં આવેલ હતો. જેના દર્શનની ઝાંખીથી ભક્તો ધન્ય બન્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.