Western Times News

Gujarati News

સોમનાથમાં શ્રાવણના ચોથા સોમવારે ભક્તોનો માનવ સમુદાય ઉમટ્યો

શ્રી સોમનાથ મહાદેવ ના સાનિધ્યે શ્રાવણ માસના ચોથા સોમવારે ભક્તો નો માનવ સમુદાય ઉમટી પડ્યો… ભક્તોના  જય સોમનાથ ના નાદ થી મંદિર ગુંજી ઉઠ્યું.શ્રી સોમનાથ મહાદેવને પ્રાતઃ પીતાંબર અને પુષ્પોનો શ્રુંગાર કરવામાં આવેલ. ભક્તો શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બનેલા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.