Western Times News

Gujarati News

પોષપુનમે શામળાજી વિષ્ણુ મંદિરે દર્શનનો સમય

મોડાસા: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં આજરોજ તા.10.1.2020 ને શુક્રવારે પોષસુદી પૂનમે ભગવાન વિષ્ણુ મંદિરે દર્શનનો સમય આ મુજબ છે.
 મંદિર ખુલશે સવારે 6 કલાકે,મંગળા આરતી સવારે 6.45 કલાકે,શણગાર આરતી સવારે 8.30 કલાકે,મંદિર બંધ થશે રાજભોગ ધરાવવામાં આવશે સવારે 11.30 કલાકે,મંદિર ખુલશે રાજભોગ આરતી બપોરે 12.15 કલાકે,મંદિર બંધ થશે ઠાકોરજી પોઢી જશે બપોરે 12.30 કલાકે,ઉત્થાપન મંદિર ખૂલશે બપોરે 2.15 કલાકે,સંધ્યા આરતી સાંજે 6.15 કલાકે,શયન આરતી રાત્રે 8.15 કલાકે અને મંગલ મંદિર મંદિર બંધ થશે રાત્રે 8.30 કલાકે..એમ શામળાજી વિષ્ણુ મંદિર ટ્રેસ્ટના મેનેજર કનુભાઈ પટેલે જણાવ્યું છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.