Western Times News

Gujarati News

ચાણસ્મા ડેપો કેન્ડક્ટરે બસમાંથી મળેલ પર્સ માલિકને પરત કરી ઈમાનદારી દાખવી

ચાણસ્મા વાપી ના રૂટ માં કન્ડક્ટર શ્રી અશોકભાઈ બી વ્યાસ  બેજ નંબર -46449

જેઓને બસ માં થી કોઈ મુસાફર પોતાનું પર્સ ભૂલી જતા તેઓની નજર માં આવતા તેમાંથી  સોનાનો દોરો અને રોકડ રકમ 6000 હજાર મળેલ હોવાથી તેઓએ પર્સ ના મલિક ની તપાસ કરતા  સુરતના વાસી અર્જુનભાઈ સોની હોવાનું જાણવા મળ્યું જેઓને   સુરત ના ટી. સી સમક્ષ બોલાવી  અર્જુનભાઈ સોની ને પરત કરેલ છે એમનો બસમાં સોફા નંબર 11-હતો ઓનલાઇન ટિકટ માં મોબાઈલ નંબર લખેલો હતો જેને લઈ  અશોકભાઈ સામેથી પાર્ટી ને ફોન કરી  અને તેઓને પૂછ પરછ  દરમિયાન તેમણે ઓળખ માં જણાવ્યું હતુ  સોનાનો દોરો અને 6000-હજાર સફેદ પાકીટ ની  ઓળખાણ  આપેલ ત્યારબાદ   તેમને પર્સ ડેપો ના કર્મચારી એ પરત કરી પોતાની ઈમાનદારી દાખવી હતી.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.