Western Times News

Gujarati News

કપડવંજનો ઐતિહાસિક વારસો કુંડવાવ અને ૩૨ કોઠાની વાવ

કપડવંજના કુંડવાવ નું તોરણ સૃષ્ટિમાં વિશેષ સ્થાન ધરાવે છે સોલંકી યુગમાં ગુજરાતમાં બંધાયેલા કુન્ડો મોઢેરાનું સૂર્ય કુંડ શિહોરાનો બ્રહ્મકુંડ અંબાજીનો શક્તિ કુંડ આબુની તળેટીમાં આવેલ ઋષિકેશ ના મંદિર પાસે નો કુંડ અને કપડવંજની કુંડવાવ મુખ્ય છે જ્યારે હાલ ૩૨ કોઠામાંથી ફક્ત એક કોઠો જોઈ શકાય છે

બાકીના ૩૧ કોઠાઓ નો ના થયો હોય તેમ લાગે છે કુંડવાવ નું તોરણ ગુજરાતના સ્થાપત્યનો એક વારસો અને સદર નમૂનો છે શહેરના ઐતિહાસિક વારસો સાર સંભાળ ઝંખે છે કુંડવાવ અને ૩૨ કોઠાની વાવ ની ખંડેર કેવી હાલત થઈ ગઈ છે જેના કારણે ઐતિહાસિક સ્થળોની મુલાકાત માટે આવતા પ્રવાસીઓમાં નિરાશા વ્યાપી જાય છે ઇમારતની જાળવણીમાં બેદરકારી જોઈ ઈતિહાસવિદોના પણ હૈયા કચવાયા છે

કુંડવાવ મહેમદાવાદના ભમ્મરિયા કુવા સાથે જોડાયેલી છે ડૉ મિતુલ ત્રીવેદી આર્કીયોલોજીસ્ટ અને હિસ્ટોરીયન કપડવંજ ના વતની અને વૈજ્ઞાનિક આર્કીયોલોજીસ્ટ અને હિસ્ટોરીયન લેક્ચરર એવા ડૉ મિતુલ ત્રીવેદીએ અને ૪૫ જેટલી લુપ્ત થઈ ગયેલી પ્રાચીન ભાષાઓ અને ૯ લિપીઓ ના જાણકાર તથા ઈસરો નાસા મંગળયાન ઓક્ષફોર્ડ યુની જર્મની યુરેશિયા યુની માં વિવિધ ક્ષેત્રે કામ કરનાર કપડવંજના ઈતિહાસીક એવા કુંડવાવ સહિત ત્રણ વાવ અને ૩૨ કોઠાની રસપ્રદ જાણકારી આપતા જણાવ્યું કે પ્રાચીન સમયમાં વાવનું ખૂબ જ મહત્વ હતું કુંડવાવ એ તીલસમા છે

ભૌગોલિક ગણતરીએ તેમાં આડકતરા પાસવર્ડ ધરાવતી પદ્ધતિઓ અને એનસીયન્ટ આર્કિટેક્ચર નું અદભુત મિશ્રણ છે મહેમદાવાદના ભમ્મરિયા કુવા સાથે કનેકટેડ છે તેમાં અનેક રૂમો છે જેમાંથી પાણી પસાર થઈ એ.સી. જેવી ઠંડક આપે તેવી રચના છીએ કુંડવાવ નો કીર્તિસ્તંભ ઉભો કર્યો અને બનાવ્યો તેનું કોઇ કારણ તેની કોઈ પણ લીંક વાવ સાથે નથી મળતી પરંતુ આ રહસ્યમય પ્રશ્ન હતો જેમો કુંડવાવ ની પજલ સોલ્વ કરવા માટે કોડ વર્લ્ડ છે તેમજ ૩૨ કોઠાની વાવ માંથી મોઢેરા સ્થિત મોઢેરા મંદિર માં જવાના રસ્તા છે કાળક્રમે લગભગ તમામ લુપ્ત થઈ ગયા છીએ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.