Western Times News

Gujarati News

પ્રાંતિજના સોનાસણ ગામમાં આયુર્વૈદિક  ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતીજના સોનાસણ ગામે સરકારી આયુરવૈદીક દવાખાના  દ્વારા તથા સબસેન્ટર સોનાસણ અને સોનાસણ ગ્રામ પંચાયતના સહયોગથી હાલમાં ચાલતા કોરોના વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિ ઉભી થાય તેના ઉમદા આશયથીઆયુર્વેદિક ઉકાળાનું વિતરણ   કરવામાં આવેલ છે જેમાં ડૉ.અંકિતાબેન,આરોગ્ય કાર્યકર મનીષાબેન વાળંદ,હર્ષદસિંહ ડોડીયા તથા સોનાસણ ગામના સરપંચ વગેરે એ હાજર રહી સેવાઓ પુરી પાડી હતી.જેમાં ગામના  લોકોએ ઉકાળાનો લાભ લીધો હતો.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.