Western Times News

Gujarati News

શાહપુરમાં પોલીસ પર પત્થરમારો

અમદાવાદ,શાહપુરમાં વિસ્તારમાં લોકડાઉનનો કડક અમલ કરાવવા જતાં કેટલાક સ્થાનિકોએ અચાનક જ પોલીસ પર પત્થર મારો શરૂ કરી દિધો હતો. ભીષણ પથ્થરમારામાં શાહપુરમાં પોલીસ સ્ટેશનના પીઆઇ આર કે અમીન ઇજાગ્રસ્ત થયા હતાં.

ઘટનાની જાણ થતાં જ એસીપી ડીસીપી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટોળાને કાબૂમાં લેવા માટે કેટલાક ટીઅર ગેસના સેલ છોડવામાં હતા. બાદમાં ૧૦ થી વધુ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા અને પથ્થરમારામાં સંડોવાયેલા અન્ય શખ્સોની શોધખોળ કરવામાં એવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.