Western Times News

Gujarati News

તામિલનાડુ: સરકાર વિસ્થાપિત શ્રમિકોના પરિવહનનો ખર્ચ આપત્તિ પ્રક્રિયા ભંડોળમાંથી ચુકવશે

117 ભારતીયો મલેશિયાથી આજે તિરુચી ખાતે તમામ મહિલા ચાલકદળ સાથે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં આવયા હતા. ચેન્નઇમાં આ સપ્તાહમાં કોવિડ-19ના વધુ કેસો આવવાની સંભાવના હોવાનું વિશેષ અધિકારી જે. રાધાક્રિશ્નને જણાવ્યું હતું. રાજ્યમાં સોમવારથી કોવિડ-19 લૉકડાઉન પ્રતિબંધોમાં વધુ છુટછાટો આપવામાં આવશે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ કેસ- 6535, સક્રિય કેસ- 4664, મૃત્યુ- 44, સાજા થયા- 1824, ચેન્નઇમાં સક્રિય કેસ- 3330.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.