Western Times News

Gujarati News

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવાલયોમાં ભગવાન શિવની આરાધના કરવા ભકતો

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવાલયોમાં ભગવાન શિવની આરાધના કરવા ભકતોની લાંઇનો લાગતી હેોય છે. પરંતુ ચાલુ વરસે કોરાના એ ભક્તોને નારાજ કર્યા છેં મોટા ભાગના શિવાલયો બંધ રહેનાર છે. આ સંજોગોમાં ચાંદની ફલેટસના મહિલાંએા એ પેોતાના ઘર આગળ માટીનું ઇકોફ્રેન્ડલી શિવલિંગની સ્થાપના કરી સમગ્ર માસ દરમિયાન પૂજા અર્ચના કરવાનું નક્કી કરી સામાજિક અંતર જળવાય એવેા પ્રયત્ન કરવામાં આવ્યો છે,

અત્રે એ ઉલ્લેખનીય છે કે ભગવાન મહાદેવ એટલે શિવને બીલીનાં પાન ચઢાવવાનો મહિમા છેંં યોગાનું યોગ બીલીના ઝાડ નીચે જ શિવલિંગની સ્થાપના કરાઈ છે, એ શુભ સંકેત છે. ચંદ્રિકાબહેન પટેલ અને ઉલ્લાસબા વાધેલા પુરા માસ દરમિયાન સર્વને કોરાનાથી મુક્ત રાંખવા શિવજીને આજીજી કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.