Western Times News

Gujarati News

પશ્ચિમ રેલ્વે પર કોરોનાને કારણે પેસેન્જરની આવકનું નુકસાન 3480 કરોડ રૂપિયા

Files photo

લોકડાઉનને કારણે પેસેન્જરની આવક અને રિફંડ ચૂકવણીનું નુકસાન

કોરોના વાયરસને કારણે પશ્ચિમ રેલ્વે પર પેસેન્જરની આવકનું કુલ નુકસાન લગભગ 3480 કરોડ રૂપિયા રહ્યું છે 552 કરોડ જેમાં પરા વિસ્તાર માટે અને બિન-પરા માટે 2928 કરોડ રૂપિયા નું નુકસાન શામેલ છે, આ હોવા છતાં, 1 માર્ચ, 2020 થી 9 ડિસેમ્બર, 2020 સુધી ટિકિટ રદ થવાને પરિણામે, પશ્ચિમ રેલ્વેએ 538 કરોડ રૂપિયા ઉભા થી. વધુ રિફંડની ખાતરી આપી.

નોંધનીય છે કે આ રીફંડ રકમમાં એકલા મુંબઇ ડિવિઝને 265 કરોડ ચૂકવ્યા હતા. 265 રૂ કરોડ થી વધુ રકમ પરત આપી છે. અત્યાર સુધીમાં, લગભગ  84 લાખ મુસાફરોએ સમગ્ર પશ્ચિમ રેલ્વે પર ટિકિટ રદ કરી છે અને તે મુજબ તેઓને રિફંડની રકમ મળી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.