Western Times News

Gujarati News

યોગ્ય સમયે કર્ફયુ હટાવાશે: અમ. પોલીસ કમિશનર

અમદાવાદ, આજે કર્ફયુ અંગે પૂછવામાં આવેલા સવાલના સંદર્ભે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે તે સરકારે લીધેલો નિર્ણય છે અને તે કાયદો- વ્યવસ્થા માટે નથી. પરંતુ આરોગ્યને લઈને લેવામાં આવેલું પગલું છે. હાલમાં કર્ફયુની જરૂર છે. સરકાર તથા આરોગ્ય અધિકારીઓ ના નિર્ણય બાદ યોગ્ય સમયે કર્ફયુ હટાવવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.