Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

(પ્રતિનિધિ) અમદાવાદ,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની માફક ચાલુ વરસે પણ ગણપતિ વિસર્જન માટે તમામ વ્યવસ્થા કરવામાં આવશે તેમજ નાગરીકોને...

ઝઘડિયા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ તથા ઉપપ્રમુખ દ્વારા અધિક મદદનીશ ઈજનેરને ડુપ્લીકેટ બિલ બનાવવા ફરજ પડાતી હોવાનું ઈજનેરે ધારાસભ્ય સમક્ષ...

પંજાબ અમૃતસર ખાતે સુચાસિંગ કુલતારસિંગ એન્ડ કંપનીના નામે ધંધો કરતા પિતા-પુત્રોએ સુરતના ત્રણ વેપારીઓ પાસેથી કાપડનો માલ ખરીદી રૂપિયા ૩૮.૬૪...

ગાંધીનગરની સિસ્મોલોજિકલ રિસર્ચ સંસ્થાના વૈજ્ઞાનિકો દ્વારા કરાયેલા એક રિસર્ચ પ્રમાણે ગાંધીનગરની જમીન દર વર્ષે પ મિલીમીટર ધસી રહી છે. જીપીએસ...

(વિરલ રાણા) ભરૂચ,ગુજરાત પોલીસ માં અનેક વિભાગો આવેલા છે જેમાં આઈએએસ,આઈપીએસ અધિકારીઓ તેમજ પોલીસ જવાનો ફરજ નિભાવી રહ્યા છે ગુજરાત...

મ્યુનિ.કોર્પોરેશનની હોસ્પીટલમાં સ્વાઈનફલુના દર્દીની સારવાર માટે આઈસોલેશન વોર્ડ કાર્યરત અમદાવાદમાં કોરોના સંક્રમણની સાથે સ્વાઈન ફલુની નવી આફત શહેરીજનો ઉપર આવી...

જન્માષ્ટમીના પાવન અવસરે સમગ્ર દેશભરમાં ઠેરઠેર બાળ ગોપાલના જન્મની ઉજવણી પણ કરવામાં આવી રહી છે. બાળ કાનુડાના જન્મની ઉજવણી હોય...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ જન્માષ્ટમી પર્વની સાંજે ભાવનગર ખાતે આયોજિત 'દહીં-હાંડી' કાર્યક્રમમાં લોકોના ઉમંગ-ઉલ્લાસ વચ્ચે સહભાગી થયા હતા તેમજ કાર્યક્રમમાં...

વિઝન ચાઇલ્ડ કેર સ્કુલ પલાણા ખાતે જન્માષ્ટમી તહેવાર નિમિતે સ્કુલ ના ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. જેમા નાના બાળકો...

અમદાવાદ, ૧૯ ઓગસ્ટે કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. ૧૮મી ઓગસ્ટે રાત્રે ૧૨ઃ૧૪ મિનિટે અષ્ટમી તિથિનો પ્રવેશ થશે, જે ૧૯ ઓગસ્ટે...

અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે દુષ્કર્મ તેમજ અન્ય ગુનાઓ હેઠળ નોંધાયેલી એક ફરિયાદના કેસમાં આરોપી યુવકને જામીન આપ્યા હોવાની જાણકારી સામે આવી...

અમદાવાદ, ગુજરાતીઓની વિદેશમાં જવાની ઘેલછા કેટલી છે તે હાલમાં કેનેડામાંથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા પકાયેલા ૭ વિદ્યાર્થીઓ સહિત અનેક...

મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂ. ૪૬.૨૦ કરોડના લોકાર્પણ  તથા રૂ. ૫.૯૪ કરોડના વિકાસ કામોના ખાતમુર્હૂત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી ડેમ નજીક ૪૭...

સૌ સમાજ વર્ગોને સાથે રાખી સૌના સાથ-સૌના વિકાસને વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આપણે સાકાર કર્યુ છેઃ- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ  મુખ્યમંત્રી શ્રી...

સોમનાથ મહાદેવને શ્રાવણ સુદ છઠ સુકામેવાની  શૃંગાર કરવામાં આવેલ, ભક્તો શ્રાવણ પર્વે સોમનાથ મહાદેવના દરબારમાં ઠેર ઠેરથી ભક્તો દંડવત કરવા...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આમોદ પાલિકાના વિપક્ષી નેતા અને દુધધારા ડેરીના ડિરેકટર ભાજપમાં જાેડાઈ જતા આમોદ પાલિકાના રાજકારણમાં ભૂકંપ સર્જાયો...

સૌરાષ્ટ્રની આગવી ભાતીગળ સંસ્કૃતિની ઓળખ સમા રાજકોટના પરંપરાગત લોકમેળાનો પ્રારંભ કરાવ્યો. આ આઝાદીનો અમૃત લોકમેળો સંસ્કૃતિ, સંસ્કાર અને સુખાકારીનો અનોખો...

જન્માષ્ટમી પર્વ ઉપર રાજકોટ અર્બન ફોરેસ્ટ અને ૨૩ ઇલેક્ટ્રિક બસોના લોકાર્પણથી રાજકોટવાસીઓનો આનંદ  બમણો છોડમાં રણછોડ અને પુષ્પમાં પરમેશ્વર જોવાની...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો દ્વારા છેલ્લા દોઢ દાયકાથી “વિકાસ”ની વાતો કરવામાં આવે છે પરંતુ કોઈપણ શહેરનો કેટલો અને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.