Western Times News

Gujarati News

Rajkot

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન-રાજકોટ પ્રેરિત ‘અમૃત મહોત્સવ’ ને ખુલ્લો મુકતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહજાનંદ નગર ખાતે સ્વામિનારાયણ સંસ્થાનની સામાજિક શૈક્ષણિક...

રાજકોટ, એકવીસમી સદીમાં અંધશ્રદ્ધાનો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. જામનગર રોડ પર શિવશક્તિ સોસાયટીમાં ૨૦ વર્ષીય એક યુવતીને છાતીમાં દુખાવો...

(એજન્સી)રાજકોટ, મયૂરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કરાવવાના આરોપનો સામનો કરી રહેલો લોકગાયક દેવાયત ખવડ પોલીસ સમક્ષ હાજર થઈ...

રાજકોટ, શહેર ક્રાઈમ બ્રાંચના ભૂતપૂર્વ ઈન્સપેક્ટર વી.કે. ગઢવી અને ભૂતપૂર્વ પોલીસ સબ ઈન્સપેક્ટર યુ.બી. જાેગરાણા વિરુદ્ધ જમીન વિવાદમાં ઊંઝાના એક...

(એજન્સી)રાજકોટ, રાજકોટ શહેરની એક લેડી ડોકટર સાથે બગસરાના ગઠીયાએ ઇન્સ્ટાગ્રામ મારફત ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી પોતે હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે તેવી...

રાજકોટ, ડાયરાની દેશવિદેશ ફેમસ થયેલા ગાયક કિર્તીદાન ગઢવી ભારે ઉત્સાહ સાથે મતદાન આપવા પહોંચ્યા હતા, પરંતું તેઓને લગભગ પોણો કલાક...

સામાન્ય નાગરિકોની જેમ લાઈનમાં રહી સજોડે મતદાન કરતા રાજકોટના પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ. મતાધિકારનો ઉપયોગ કરી દરેક નાગરિકોએ ઉત્સાહપૂર્વક મતદાન...

રાજકોટ, ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની સૌરાષ્‍ટ્ર - કચ્‍છ - દ.ગુજરાતને આવરી લેતા ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો માટે ગુલાબી ઠંડી વચ્‍ચે...

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં એક એવું ગામ છે, જ્યાં રાજકીય પક્ષો અને તેના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ છે. એટલું જ...

રાજકોટ, મોરબી પુલ હોનારત બાદ પુલનો ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એક્ઝામિનેશન સામે આવ્યો છે. જેમાં બ્રિટિશ સ્ટ્રક્ચર્ડ પુલનું રિનોવેશન ઘણી ખરાબ...

રાજકોટ, શહેરના જ્ઞાનજીવન સોાસયટીમાં રહેતા દંપત્તિ સહિત ૩પ લોકો સાથે હરિદ્વાર યાત્રાના નામે શખ્સે ૧.૦૮ લાખની છેતરપીંડી આચર્યાની ફરીયાદ પોલીસ...

વર્ષ 2022માં સરકાર નોકરીમાં પસંદ થયેલા શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ-રાજકોટના 188 તાલીમાર્થીઓનું ભવ્યાતિભવ્ય સન્માન- હજારો લોકોની સાક્ષીમાં યોજાયો જાજરમાન સન્માન...

રાજકોટ, રાજકીય પક્ષો દ્વારા તબક્કાવાર રીતે ઉમેદવારોની જાહેર કરવામાં આવી રહી છે. આ સાથે જ કેટલીક બેઠકો હાઇપ્રોફાઇલ બની છે...

પત્નીને તેડી જવાની ના કહેતા જમાઈએ દાદા સસરાની હત્યા કરી, તેમજ સાસરિયાં તરફના ૬ લોકોને ઘાયલ કર્યા રાજકોટ,  રાજકોટનાં ભાવનગર...

અમદાવાદ ખાતે સ્વામીનારાયણ ગુરુકુળ, રાજકોટ સંસ્થા દ્વારા નવનિર્મિત ગુરુકુળ શાંતિગ્રામનો સંતોની ઉપસ્થિતિમાં શિલાન્યાસ કરતા રાજ્યપાલ શ્રી ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય...

મોરબીની ઘટનાએ ઝાલાવાડિયા પરિવારને વ્રજઘાત આપ્યો-લગ્નના પાંચ મહિના બાદ નવદંપતીનું મોત (એજન્સી)રાજકોટ, વેકેશનમાં ફરવા નીકળેલા અનેક લોકોના મોત મોરબીની હોનારતમાં...

૭૫ ફૂટ ઉંચી અને ૩૦ ફૂટ પહોળી રંગોળીને યુનિવર્સલ વર્લ્ડ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન કાગવડ, રાજકોટઃ...

રાજકોટ, સૌરાષ્ટ્રનીભૂમી સંતોની ભૂમી માનવામાં આવે છે. અને સૌરાષ્ટ્રનાં લોકોને હજુ પણ ઈશ્વર પ્રત્યે અતુટ શ્રદ્ધા અને વિશ્વાસ છે. જેનું...

કોન્સ્ટેબલ તરીકે 70 અને ASI-PSI તરીકે 11 યુવક-યુવતીઓ ઉતિર્ણ થયાં-વર્ષ 2022માં 81 તાલીમાર્થીઓએ પરીક્ષા પાસ કરી પોલીસ વિભાગમાં નિમણૂક મેળવી...

વિવિધ કૃતિ ફલોટ્‌સ શોભાયાત્રામાં સામેલ થશે, તડામાર તૈયારીઓ શરૂ રાજકોટ, જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા આયોજીત જલારામ શોભાયાત્રા અંતર્ગત શોભાયાત્રાના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.