Western Times News

Gujarati News

(એજન્સી)તાપી, તાપીના વાલોડ તાલુકાના વિરપોર ગામે ફેકટરીમાં બ્લાસ્ટની ઘટના બની છે. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. નવનિર્મિત ફેકટરીમાં...

(પ્રતિનિધિ)અમદાવાદ, એ.એમ.ટી.એસ તથા બી.આર.ટી.એસ.ની બસો અમદાવાદ શહેરના રોડ પર “ફરતાં યમદુત” સમાન બની રહેલ છે. ૩૦ અથવા ૪૦ની સામાન્ય સ્પીડમાં...

અમદાવાદ, શહેરના થલતેજમાં આવેલા ન્યૂયોર્ક ટાવરમાં ધમધમતા જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડીને ૧૯ જુગારીઓને ઝડપી લેવામાં આવ્યો હતો. જુગારીઓને અહીં...

સા રે ગા મા પાની નવી સિઝન દેશના ખૂણે-ખૂણેથી કેટલીક અદ્દભુત પ્રતિભા સાથે પાછી આવી છે. આવો જ એક સ્પર્ધક...

ગંભીર રીતે ઘવાયેલો યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ (એજન્સી)વડોદરા, વિદેશમાં ગુજરાતીઓ પર હુમલાની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. વધુ એકવાર...

(એજન્સી)સુરત, આધારકાર્ડ,પાનકાર્ડ, ચુંટણીકાર્ડ,જન્મપ્રમાણપત્ર જેવા ભારતીય નાગરિક તરીકેના આવશ્યક ઓળખના બનાવટી પુરાવાઓ બનાવી, દેશની સુરક્ષા સામે પ્રશ્નો ઉભા કરનારાઓના મુખ્ય સુત્રધારોને...

રાજ્ય સરકારની દરમિયાનગીરીથી વિવાદનો અંત અમદાવાદ, સુપ્રસિદ્ધ સાળંગપુર મંદિરમાં વિવાદિત ચિત્રોને લઈ છેલ્લાં કેટલાંક દિવસથી રાજ્યમાં ભારે તંગદિલી જાેવા મળતી...

જન્માષ્ટમી ખુશીનો તહેવાર છે, જે ભગવાન શ્રીકૃષ્ણના જન્મની ખુશીમાં મનાવવામાં આવે છે. આ તહેવાર દુનિયાભરમાં મનાવવામાં આવ છે. બધા અજોડ...

'પેટલાદમાં અલ અઝીજ સોસાયટીના દબાણો દૂર કરાશે'-દેખાદેખીમાં કરેલ દબાણો સંદર્ભે આવેદન (પ્રતિનિધિ) પેટલાદ પેટલાદ શહેરના છેવાડે કલાલ પીપળથી આગળ અલ...

બ્રિટિશ મીડિયાએ મોદી સરકારની પ્રશંસા કરી (એજન્સી)નવી દિલ્હી, બ્રિટિશ મીડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલા વિકાસ કાર્યોના વખાણ કર્યા છે....

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટ ખાતે નિર્માણાધીન ગુજરાતની પ્રથમ AIIMSની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ રાષ્ટ્રીય કક્ષાની તબીબી સંસ્થા ખાતે...

મુંબઈ, ૭૦ થી ૯૦ ના દાયકા સુધી બોલિવૂડના સુપરસ્ટાર રહેલા ઋષિ કપૂર ભલે આ દુનિયામાં નહીં હોય, પરંતુ તે જમાનાના...

ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના સહાયક અંગ એગ્રી બિઝનેસ એક્સ્ટેશન બ્યુરો (iNDEXTa)નો લોગો નક્કી કરવા માટે લોગો કોમ્પિટિશન, વિજેતા ઉમેદવારને મળશે...

મુંબઈ, બૉલીવુડ એક્ટર જાવેદ જાફરી પોતાની એક્ટિંગની સાથે કૉમિક ટાઈમિંગ માટે પણ જાણીતો છે. જાવેદ જાફરીના દીકરા મીઝાને બૉલીવુડમાં ડેબ્યૂ...

અમદાવાદ ખાતે સહકારી મંડળીઓની બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટના નવીનીકરણના ઉદ્ઘાટન સમારોહમાં સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની પ્રોત્સાહક ઉપસ્થિતિ અમદાવાદ ખાતે...

આ વિભાગની શરૂઆત સાથે સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને હવે હદય રોગની સારવાર  રાજકોટ થી જ મળતી થશે અને અમદાવાદ સુધી આવવાની જરૂર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.