Western Times News

Gujarati News

Search Results for: કોટા

કોરોના લોકડાઉન દરમિયાન દેશના જુદા જુદા ભાગોમાં જરૂરી સામગ્રી પહોંચાડવામાં આવશે પશ્ચિમ રેલ્વે દ્વારા દેશવ્યાપી લોકડાઉન દરમિયાન દેશના જુદા જુદા...

ભુજ,  વિવિધ સંસ્થાઓનાં સાથ અને સહકારથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દરરોજ ૧૨૦૦ લોકોને ફુડ પેકેટસ પહોંચાડાય છે. ભાનુશાલી મહાજન અને...

મોડાસા: અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના તત્વાવધાનમાં ગાયત્રી શક્તિપીઠ શ્રીરામ નગર દ્વારા તેમજ વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ સી.કે. પટેલની અધ્યક્ષતામાં અને...

૧૬ થી ૨૩ ફેબ્રુઆરી સુધી યોજાનારા  ‘સરસ મેળો-૨૦૨૦’માં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે ગ્રામ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું...

પાટણ: સિદ્ધપુર તાલુકાના મુડાણા ખાતે તાલુકા કક્ષાની પશુપાલન શિબિર તથા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જી.આઈ.ડી.સી.ના ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને...

ચોસાલા, લીમડી મેદરી, ચીલાકોટા અને ઘાબડા ગામના ફળિયા વિસ્તારના ૯૫ ઘરોને ચોવીસ કલાક પાણી આપવાનું આયોજન અહીની કલેક્ટર કચેરીમાં મળેલી...

ચોસાલા, લીમડી મેદરી, ચીલાકોટા અને ઘાબડા ગામના ફળિયા વિસ્તારના ૯૫ ઘરોને ચોવીસ કલાક પાણી આપવાનું આયોજન અહીની કલેક્ટર કચેરીમાં મળેલી...

મહારાષ્ટ્રમાં ભાજપ ફરીવખત સત્તામાં આવશે- નારાયણ રાણે  ઉદ્ધવ ઠાકેર ઉપર રાણેના ખેડુતો મુદે આકરા પ્રહારો થાણે,  મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ...

અમદાવાદ: રાજસ્થાનના કોટામાં એક જ માસમાં ૧૦૦ બાળકોનાં મોત નીપજ્યાં બાદ દેશભરમાં ચગેલા રાજકારણ બાદ હવે ગુજરાતમાં પણ રાજસ્થાનવાળી જોવા...

જાેધપુર:કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે રાજસ્થાનના જાધપુરમાં નાગરિક સુધારા કાનૂનના સમર્થનમાં એક રેલીને સંબોધન કર્યું હતું....

નવી દિલ્હી: ભારત સરકારે ચંદ્રયાનના ત્રીજા મિશન એટલે કે ચંદ્રયાન-3ની પરિયોજનાને પોતાની મંજૂરી આપી દીધી છે. ઈસરો પ્રમુખના સિવને બુધવારે જાહેરાત...

કોટા, પાકિસ્તાનના સિંધથી વર્ષ ૨૦૦૦માં આવી રાજસ્થાનના કોટામાં રહેતા આઠ લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે.કોટાના જીલ્લા કલેકટર ઓમ પ્રકાશ...

અમદાવાદ ક્રાઈમબ્રાંચનું સફળ ઓપરેશન: આરોપીઓએ ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં અનેક સ્થળોએ ચોરી કરી હોવાની કબુલાત (પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં છેલ્લા...

ઉત્તર પાશ્ચિમ રેલ્વેના અજમેર-પાલનપુર સેક્શન પર ભીમાના-માવલ સ્ટેશનો વચ્ચે પૈચ ડબલીંગ કાર્ય ચાલુ કરવા માટે નોન-ઇન્ટરલોકિંગ કાર્ય ને કારણે પશ્ચિમ...

નવી દિલ્હી, ઈસરોએ  બુધવારે દેશના એક નવા જાસૂસી ઉપગ્રહ RISAT-2BR1 અને નવ વિદેશી ઉપગ્રહોને લોન્ચ કરી દીધાં છે. ઈસરોના રોકેટ PSLV-C48એ...

કાર્ટોસેટ-૩ને લોંચ કરવામાં આવતા ખુશીની લહેર રહી: ચન્દ્રયાન-૨ મિશન નિષ્ફળ રહ્યા બાદથી ઇસરોની આગેકુચ: કાર્ટોસેટ ભારતની આંખ તરીકે છે શ્રીહરિકોટા....

ઈસરોએ સફળતા પૂર્વક સેટેલાઈટ લોન્ચ કરતા ભારતીય લશ્કરની તાકાતમાં વધારો નવી દિલ્હી: ભારતીય અવકાશ ક્ષેત્રે કામ કરતી અને વિશ્વભરમાં ખ્યાતિ...

નવી દિલ્હી, ઈસરો પ્રમુખ કે. સિવને ભારતના ઉપગ્રહ 'કોર્ટોસેટ-3'ના પ્રક્ષેપણ પહેલાં મંગળવારે તિરુપતિ સ્થિત તિરુમાલા મંદિરમાં પૂજા-અર્ચના કરી. ઈસરો બુધવારે શ્રીહરિકોટા ...

શ્રીહરિકોટા, દેશના ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (પીએસએલવી સી૪૭) આવતીકાલે બુધવારે સવારે ૯.૨૮ કલાકે કાટરેસૈટ ૩ અને ૧૩ કોમર્શિયલ નાના ઉપગ્રહો...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.