Western Times News

Gujarati News

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યની સાર્વજનિક ગ્રંથાલય પ્રવૃત્તિના વ્યાપક હિતમાં મહત્વનો નિર્ણય વાંચે ગુજરાત અભિયાનને વેગ મળશે રાજ્યભરના ૩ર૪૯ અનુદાનિત ગ્રંથાલયોને...

(એજન્સી)વોશિંગ્ટન, માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્‌વીટર એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ એઆઈ દ્વારા બનાવેલા નકલી...

ભરૂચ - અંક્લેશ્વર રોડ પર એસટી બસે કારને ટક્કર મારતા અકસ્માત (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ-અંકલેશ્વર વચ્ચે નિર્માણ પામેલા નર્મદા મૈયા બ્રિજ...

કારમાં બાળકનું અપહરણ થયું હોવાનો મેસેજ મળતા કારને અટકાવી હતી (પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના સાઠંબા પોલીસ સ્ટેશનમાં ઈન્દ્રાણ...

અમદાવાદના આંગણે ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળી અમદાવાદ, રથયાત્રાના મહોત્સવની શરૂઆત જ જળયાત્રાના પર્વથી થાય છે. એટલે જ દર વર્ષે ભગવાન...

(એજન્સી)નવી દિલ્હી, ઉત્તરાખંડના ત્રણ મંદિરોમાં મહિલાઓ અને યુવતીઓ માટે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. હરિદ્વારનું દક્ષ પ્રજાપિત મંદિર, પૌડીનું...

ઓડિશા ટ્રેન દુર્ઘટનાની તપાસ CBI કરશે બાલાસોર, ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ, આજે રવિવારે રેલવે બોર્ડે મોટો ખુલાસો કર્યો છે. બોર્ડે...

અમદાવાદ, સાઈક્લોનિક સર્ક્‌યુલેશનના કારણે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે રવિવારે વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં...

અમદાવાદ, ગુજરાતી કપલની ૨ વર્ષની દીકરી અરિહા શાહ છેલ્લા ૨૦ મહિનાથી જર્મનીની રાજધાની બર્લિનના સરકારી સંરક્ષણ કેંદ્રમાં છે. તેના માતાપિતા...

મુંબઈ, ઈન્ડિયન પ્રીમિયર લીગ પૂરી થતાંની સાથે જ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમવા...

મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહાએ ૨ જૂન ૨૦૨૩ના રોજ તેનો ૩૬મો જન્મદિવસ ઉજવ્યો. આ અવસર પર તેના કથિત બોયફ્રેન્ડ ઝહીર...

નવી દિલ્હી, શાળાના વિદ્યાર્થીઓની વાત કરીએ તો, દરેક ઉંમરમાં તોફાન મસ્તી કરતા હોય છે. પણ હાલમાં જ અમુક વિદ્યાર્થીઓએ તો...

નવી દિલ્હી, કિક્રેટની દુનિયાના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકરને મોંઘી ગાડીઓનો શોખ છે અને તેમના ગેરેજમાં ફેરારી, પોર્શે અને બીએમડબલ્યુ...

વડ, પીપળ, અર્જુન સાદડ, દેશી આંબા, બહેડા, ખાટી-આંમલી, જાંબુ, ઉમરા, મહુડા, લીમડા, બદામ, ખજુર, ખેર, કણજી, વાંસ, જામફળ, પારિજાત, સતાવરી,...

પ્રાકૃતિક કૃષિની માનવ સ્વાસ્થ્ય માટે અગત્યતા, પાક સંરક્ષણ  અને પોષણ વ્યવસ્થાપન વિષયો ઉપર માર્ગદર્શન અપાયું ગાંધીનગર ખાતે આત્મા સમેતિ દ્રારા...

ઊર્જા કાર્યક્ષમ પંખાથી ૭૫-૧૦૦ વોટના બદલે ૫૦ વોટ વીજળીનો વપરાશ, ૪૦ ટકાથી વધુ  વીજળીની બચત એક ઊર્જા કાર્યક્ષમ પંખાથી ૫૪...

રાજ્યના ૧૧ જિલ્લાઓમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો સહિત  અન્ય મહાનુભાવોના હસ્તે મેન્ગ્રુવના રોપાનું વાવેતર કરાશે સમગ્ર વિશ્વમાં તા.૫મી જૂનના દિવસને વિશ્વ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.