Western Times News

Gujarati News

Search Results for: કોરોના સંક્રમણ

ભોપાલ : શિવરાજ સિંહ ચૌહાણ ચોથી વખત મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી બની ગયા છે. રાજભવનમાં આયોજીત શપથગ્રહણ સમારોહમાં તેમણે મુખ્યમમંત્રી પદના શપથ...

વેપાર ઉદ્યોગ-સગંઠનોએ જીવજરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની અન્ય વસ્તુઓના વેચાણ બંધ રાખીને કોરોનાનો વ્યાપ ન વધે તેના માટે સહયોગ આપવો જોઇએ...

મહીસાગર જિલ્લામાં ચેપી નોવેલ કારોના વાયરસની સલામતીના ભાગરૂપે છ કોરોન્ટાઈન સેન્ટર તરીકે જાહેર કરાયા હાલમાં સમગ્ર વિશ્વમાં WHO  દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં...

સોશિયલ ડિસ્ટન્સિંગ અને જિલ્લામાં લાગુ થયેલા કલમ-144ના જાહેરનામા અંગે ડોર-ટુ-ડોર કેમ્પેઈન કરી સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો માહિતી બ્યુરો, પાટણ: ...

અમદાવાદ: સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાના ૧૮ પોઝીટીવ કેસ સામે આવી ચૂક્યા છે, ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનતા કરફયુની રાષ્ટ્રીય...

શાકભાજી કરિયાણા મેડિકલ સ્ટોર અનાજ માર્કેટ, ચાની કીટલી, પાનના ગલ્લાઓ સદંતર બંધ (પ્રતિનિધિ) સંજેલી, પ્રધાનમંત્રી મોદીના જનતા કર્ફ્યૂના આહવાનને પગલે...

લખનૌ, કોરોના વાયરસ સામે દેશમાં જંગ ચાલી રહી છે પરંતુ આ દરમિયાન બાલિવુડ ગાયિક કનિકા કપૂરની બેદરકારીના કારણે ઘણા લોકો...

કોરોના વાયરસને લઇને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ યથાયોગ્ય રાખવા માટે દાહોદ જિલ્લાનું પોલીસ તંત્ર સંપૂર્ણપણે તૈયાર દાહોદ જિલ્લા પોલીસ વડા...

 પ્રિન્ટ કે સોશિયલ મીડિયા મારફતે કોરોના વાયરસ અંગે ખોટી અફવા ફેલાવનાર સામે કરાશે કાયદેસરની કાર્યવાહી મૉલ, થિયેટર્સ, જીમ, સ્પોર્ટ્સ સંકુલો,...

તંત્રની ૨૪ ટીમો દ્વારા રાજ્યમાં ચકાસણી અમદાવાદ: રાજ્યમાં હાલમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે તકેદારીના ભાગરૂપે અને મોટા ભાગના કિસ્સામાં ખોટા...

કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીમાં ગુજરાતમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે વધુ કેટલાંક સંવેદનાસ્પર્શી નિર્ણયો ઉચ્ચસ્તરીય બેઠકમાં વિશ્વભરમાં ફેલાયેલા કોરોના...

તંત્રની ૨૪ ટીમો દ્વારા રાજ્યમાં ચકાસણી અમદાવાદ, રાજ્યમાં હાલમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે તકેદારીના ભાગરૂપે અને મોટા ભાગના કિસ્સામાં ખોટા...

કોરોના વાયરસના સંક્રમણની શક્યતા અટકાવવા જાહેરમાં થુંકનાર વ્યક્તિઓ પાસેથી દંડ વસુલાતની કામગીરી સઘન બનાવવા સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓને સુચના રાજકીય આગેવાનો,...

જાહેરમાં થુંકનાર વ્યક્તિઓ પાસેથી રૂ.૪,૪૦૦નો દંડ વસુલવામાં આવ્યો, આરોગ્ય વિભાગ દ્વારા સ્વાસ્થ્યવર્ધક ઉકાળા અને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું માહિતી બ્યુરો,...

અમદાવાદ: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસની વર્તમાન...

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોરોના વાઇરસના મુદ્દે દેશની જનતાને સંબોધતા જણાવ્યુ હતુ કે, દેશમાં કોરોના વાઇરસ ફેલાય રહ્યો છે...

જિલ્લાની તમામ અદાલતોમાં આગામી તા.૩૧ માર્ચ સુધી કોર્ટ સબંધિત કાર્યવાહી માટે હાજર ન રહેવા જિલ્લા મુખ્ય ન્યાયાધિશ દ્વારા સુચના -કોર્ટ...

નવીદિલ્હી, પાટનગરમાં કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટી સરકારે એક વધુ નિર્ણય હેઠળ ૩૧ માર્ચ...

નવીદિલ્હી: દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ આઈપીએલ પર લાંબા સમયથી કોરોના વાયરસનો ખતરો ઊભો થયેલો છે. અહેવાલો મુજબ, હવે રાજ્ય...

નવી દિલ્હી, કોરોના વાયરસના સંક્રમણના કારણે ભારતમાં બનતી દવાઓમાં વપરાતી વસ્તુઓ ચીનમાંથી મળી રહી નથી. ચીનથી આ આયાત પ્રભાવિત થવાના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.