Western Times News

Gujarati News

અમદાવાદમાં શાસ્ત્રીય સંગીતના રસીકો માટેનો અદભૂત કાર્યક્રમ ‘સ્વરમય' યોજાયો. આ કાર્યક્રમને સ્વરના રસીકોએ મન ભરીને માણ્યો હતો. અમદાવાદના પંડિત દિનદયાળ...

પોતાનાં બિઝનેસ દ્વારા ભારતમાં ઇનોવેટિવ પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સ પૂરાં પાડીને દેશની વૃધ્ધિમાં મહત્વપૂર્ણ પ્રદાન આપવા બદલ હુરુન ઇન્ડિયા દ્વારા નાદીર...

ગુજરાતી ફિલ્મ મેકર્સ વિષય વૈવિધ્યતા સાથેની ગુજરાતી ફિલ્મોમાં ગુજરાતની સંસ્કૃતિ અને તેની ભવ્યતાને દર્શકો સુધી પહોંચાડવામાં સફળ રહ્યાં છે. આવી...

નવી દિલ્હી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું કહેવુ છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું અપમાન કર્યું છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે,...

મુંબઈ, મહારાષ્ટ્રના પુણે-નાસિક હાઈવે પર એક રોડ દુર્ઘટનાના સમાચાર આવી રહ્યા છે. એક વૈને ૧૭ મહિલાઓને કચડી નાખી છે, જેમાં...

ધરમપુર નજીક તિસ્કરી મુકામે ૩૧ લાખ રુદ્રાક્ષ શિવલિંગના અનાવરણ સાથે મહાશિવરાત્રીના ભવ્ય ઉત્સવનો પ્રારંભ --- ૩૧ લાખ રુદ્રાક્ષના સથવારે સવા...

અટલ ભૂજલ યોજના અંતર્ગત પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ ‘ગાંધીનગર ખાતેથી અટલ ભૂજલ પખવાડિયા’નો શુભારંભ  રાજ્યના ૬ જિલ્લાના ૩૬...

સ્વામી દયાનંદ સરસ્વતીજીની જન્મજયંતીની ઉજવણીનો આ અવસર ભવિષ્યના ઇતિહાસનું નિર્માણ કરનારી પળ છે :  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી ત્રણ...

(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશોએ વર્ષ ૨૦૨૩-૨૪નું રૂ. ૯૪૮૨ કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે. જેની સામે વિપક્ષ કોંગ્રેસે...

હેરીટેજ મિલ્કતોની જાળવણીમાં મનપા નિષ્ફળઃ રફીક શેખ (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરને ર૦૧૭ની સાલમાં હેરીટેજ સીટીનો દરજ્જાે મળ્યો છે પરંતુ મ્યુનિ....

આગામી શૈક્ષણિક વર્ષથી ભૂલકાઓ માટે કે.જી.ના ત્રણ વર્ગ હશે (એજન્સી)ગાંધીનગર, રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ભલામણો સાથે રાજ્યની શિક્ષણ પ્રણાલીને જાેડતાં, ગુજરાત...

ગોધરા,  મહાશિવરાત્રીના પુનિત પર્વ નિમિત્તે શિવ સંદેશ સપ્તાહ અંતર્ગત ગોધરા શહેર ખાતે તા.૧૭ ફેબ્રુઆરી સુધી બ્રહ્મા કુમારીઝ પરિવાર દ્વારા શિવ...

મહાશિવરાત્રિ ભારતમાં સૌથી વિશાળ અને સૌથી પવિત્ર તહેવારમાંથી એક છે. આ વર્ષે આ તહેવાર 18મી ફેબ્રુઆરી, 2023ના રોજ આવી રહ્યો...

સુરત, સ્વચ્છતાનો એવોર્ડ મેળવવા રાતદિવસ પ્રયાસ કરી રહેલા સુરત મહાનગરપાલિકાની મહેનત પર આ એક ઘટનાથી પાણી ફરી વળ્યું. સુરતા વરાછા...

વિરમગામ, વિરમગામમાં ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા આજે ખેડૂતોએ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે ખેડૂતઓએ જણાવ્યું હતું...

(પ્રતિનિધિ) ડાકોર, ઠાસરા તાલુકાનું પ્રપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં હજારો ભાવિક ભક્તો દર્શને આવતા હોય છે ત્યારે ડાકોર તરફ આવતી વખતે ઠાસરા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.