Western Times News

Gujarati News

Search Results for: સ્મશાન

ભારતસિંહ પરમારની ૨૦૧૩-૧૪ ની ગ્રાન્ટ માંથી ફાળવેલી અંતિમ યાત્રા રથ સેવાભાવી સંસ્થા માટે કમાણી નું સાધન : સિવિલ હોસ્પીટલ માં...

હૈદરાબાદ, કોરોના મહામારીએ તમામ સામાજિક સમીકરણો બદલાવી નાંખ્યા છે. કોરોનાના કારણે સ્થિતિ એવી ઉભી થઇ છે કે મૃત્યુ પામનાર વ્યક્તિના...

કલેકટર ને સુપ્રત કેરેલા આવેદનમાં ગરીબ અને મધ્યમવર્ગ ના કોરોના દર્દીઓ સારવાર માટે ભટકી રહ્યા હોવાના આક્ષેપ. ભરૂચ: ભરૂચ જીલ્લા...

સ્મશાનગૃહ અને કબ્રસ્તાનોમાં એપ્રિલ-મે મહિના દરમ્યાન મરણાંકમાં બેથી ચાર ગણો વધારો  (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: અમદાવાદ શહેરમાં જુલાઈ મહિનાની શરૂઆતથી કોરોનાના...

કોરોનાથી સામાજીક ઢાંચામાં પરિવર્તન : બેસણાની જગ્યાએ ફોન-વાટસઍપ પર સાંત્વના અપાય છેઃ રૂબરૂ મુલાકાતો ઘટી (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરોનાના કારણે...

અરવલ્લી જીલ્લામાં લોકડાઉનનો ફાયદો ઉઠાવી ભુમાફિયાએ અનેક તળાવો, ગૌચર અને સરકારી જમીનમાંથી ગેરકાયદેસર ખનન અને વહન  મોટા પ્રમાણમાં થયું હોવાની...

(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: હળવદના શીરોઈ ગામ પાસે  આવેલ બ્રાહ્મણી ડેમ-૨ ખાતે પોતાના મિત્રો સાથે ન્હાવા ગયેલ માનસર ગામના મેહુલભાઈ...

ટાઈલ્સ ફિટિંગનો માસ્ટર યુવાન વધુ પૈસા કમાવવા માટે આફ્રિકા ગયો હતોઃ કોરોનામાં સપડાતા તેનું મૃત્યુ થયું કચ્છ, અણધારી આફત સમાન...

ખેડબ્રહ્મા તાલુકાના ગઢડા શામળાજી ખાતે શ્રમિકોને રોજગારી મળી રહે તે માટે સરકાર શ્રી દ્વારા મનરેગા નું કામ ચાલુ કરવામાં આવેલ...

થલતેજના સ્મશાનગૃહમાં એક જ દિવસમાં ૧પ વ્યક્તિના અગ્નિસંસ્કાર - મૃતદેહોને ડેડબોડી વાનમાં મુકી રાખવાની ફરજ પડી રહી છે અમદાવાદ, કોરોનાના...

સિવીલ તંત્રની ‘પોઝીટીવીટી’ પરિવારજનો હોસ્પિટલમાં હતા-  સિવીલના સેવક યોધ્ધાઓએ અંત્યેષ્ઠી કરી કોરોના દર્દીઓની સારવાર અમદાવાદની સિવીલ હોસ્પિટલ સહિત શહેરની અને...

પોતાનો ભાઈ અમેરિકા હોવાથી બહેન ભાઈની ફરજ પૂરી કરી અમદાવાદ લાંભામા આવેલા જીવનધારા વૃધાશ્રામમાં રેહતા રસીલાબેન મધુભાઈ શાહનું દેહાંત થતા...

અરવલ્લી મોડાસાની કોવિડ હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ દર્દીનું મોત માલપુરના 75 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન શંકાસ્પદ મોત કોવિડ હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા...

આવશ્યક સેવાઓ પ્રદાન કરતાં વેપારી તથા સેવા પુરી પાડતા એકમો તથા ગ્રાહકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું રહેશે માહિતી બ્યુરો, પાટણ કેટલાક...

ભરૂચ: હાલમાં સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ ભારતમાં નોવેલ કોરોના વાયરસ (COVID-19) ફેલાયેલ છે કે જેને WHO ધ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ...

 પ્રિન્ટ કે સોશિયલ મીડિયા મારફતે કોરોના વાયરસ અંગે ખોટી અફવા ફેલાવનાર સામે કરાશે કાયદેસરની કાર્યવાહી મૉલ, થિયેટર્સ, જીમ, સ્પોર્ટ્સ સંકુલો,...

રાણીપુરા અને નાનાસાંજા ગામની જિલ્લા કલેટરની રાત્રી સભામાં થયેલ રજુઆત રંગ લાવી !- સ્થાનિકોના રોજિંદા કકળાટ બાદ સમારકામ હાથ ધરાતા...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ જણાવ્યું હતું ઉમરાળા તાલુકાના ચોગઠ ખાતે  ધર્મ પ્રચારક તથા શક્તિ ઉપાસક રાવળદેવ જોગી શ્રી રામભાઈ...

સૌને આવાસ યોજના અંતર્ગત નવા ૮૫ હજાર આવાસો બાંધવામાં આવશે,જે માટે રૂ ૧૧૦૦ કરોડની જોગવાઇ અમદાવાદ,  રાજયના બજેટમાં મુખ્યમંત્રી મહિલા...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મુંબઈના એક વેપારીને વારંવાર મળીને તેને બાટલીમાં ઉતાર્યા બાદ વેપારીને ધંધામાં બરકત માટે બે તોલાની મૂર્તિ તથા...

ગ્રામજનોની રજૂઆતોનો સત્વરે નિકાલ લાવવા કલેક્ટરશ્રીએ અધિકારીઓને સૂચના આપી દાહોદ: ‘ગામની સારામાં સારી ઇમારત તેની શાળા હોવી જોઇએ’ એમ કલેક્ટર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.