Western Times News

Gujarati News

Search Results for: વિજયભાઇ રૂપાણી

ઐતિહાસિક નિર્ણય અંગે પ્રધાનમંત્રીશ્રીને અભિનંદન પાઠવતા શ્રી વિજયભાઇ રૂપાણી વર્ષોજૂની વિવાદિત સમસ્યાનો સરળતાથી ઉકેલ લાવી  લોકલાગણીને પ્રધાનમંત્રીશ્રીએ માન આપ્યું છે:-...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નવી દિલ્હી પ્રવાસ દરમિયાન શેઝ પ્રજાસત્તાક અને ઉઝબેકિસ્તાન પ્રજાસત્તાક રાષ્ટ્રના ભારત સ્થિત રાજદૂતોએ મુખ્યમંત્રીશ્રીની સૌજ્ન્ય મુલાકાત...

સમગ્ર રાજ્ય વ્યાપી આરંભાયેલા પોષણ અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતેથી જિલ્લા પ્રભારી શ્રી રૂપવંતસિંઘે નાના ભૂલકાઓને  અન્નપ્રાસ આપીને અભિયાનની...

સમગ્ર દાહોદ જિલ્લામાં ચાલી રહેલા પોષણ અભિયાનના બીજા દિવસે લીમખેડા તાલુકાના દૂધિયા ગામે પોષણ સભા યોજવામાં આવી હતી. જેમાં બાળકોને...

ત્રિદિવસીય પોષણ અભિયાન અંતર્ગત ઝાલોદ તાલુકાના પાવડી ગામે જનજાગૃતિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા દાહોદ : રાજયમાંથી કુપોષણ નાબુદ કરવા...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના પ્રેરક નેતૃત્વમાં રાજ્ય સરકારે અનેક ખેડૂતલક્ષી નિર્ણયો કરેલ છે. રાજ્ય સરકારશ્રી દ્વારા ખેડૂતોના હિતમાં વધુ એક...

પાલનપુર:  બનાસકાંઠા જિલ્‍લાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે  કૃષિ, ગ્રામ વિકાસ અને વાહન વ્યવહાર મંત્રીશ્રી આર.સી.ફળદુના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્ય...

૭૧મું પ્રજાસત્તાક પર્વઃ રાજ્ય મહોત્સવઃ રાજકોટ -રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ રાષ્‍ટ્રગીતની ગૌરવશાળી ધૂન અને  હેલિકોપ્‍ટરમાં પુષ્‍પવર્ષા વચ્ચે લહેરાવ્યો રાષ્‍ટ્રધ્વજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ...

જલારામ બાપા સહિતના સંતોએ ચીંધેલા સદાવ્રત અને જન કલ્યાણના માર્ગે ગુજરાત રાજ્ય આગળ વધ્યું છે- મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી શ્રી...

પોષણ અભિયાનના સંવાહક એવા ત્રીપલ એ (AAA) એટલે કે, આંગણવાડી કાર્યકર, આશા વર્કર અને એએનએમ વર્કરને ત્રિવેણી પુરસ્કાર આપવાની ઘોષણા...

રન ફોરપોષણ સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઇનામો અપાશે દાહોદ: રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તા. ૨૩ જાન્યુઆરીના...

દાહોદ નગરમાં ઝાલોદ રોડ સ્થિત નવજીવન કોલેજના પટાંગણમાં તા.૨૩ના સવારે ૧૦ વાગ્યે કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી સહભાગી બનશે દાહોદ જિલ્લાની સુરક્ષા...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલ, મંગળવાર તા. ર૧ જાન્યુઆરીએ મહેસાણા જિલ્લાના સુપ્રસિદ્ધ તીર્થ સૂર્યમંદિર મોઢેરાના પરિસરમાં દ્વિદિવસીય ઉત્તરાર્ધ  ઉત્સવનો સાંજે...

સુરત: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની ઐતિહાસિક ભૂમિ બારડોલીના મહૂવાથી દક્ષિણ ગુજરાત પ્રદેશના ૧૦ હજારથી વધુ વનબંધુ-અંત્યોદય લાભાર્થીઓને...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં સાતમી આર્થિક ગણતરી અંગેની પ્રવૃત્તિની કામગીરીનો ગાંધીનગરથી શુભારંભ કરાવ્યો હતો.ભારત સરકારના મિનીસ્ટ્રી ઓફ સ્ટેટસ્ટીકસ એન્ડ...

પશુમાં કૃમિ નિવારણ બાહ્ય પરોપજીવ નિવારણ માટે રસીકરણ અભિયાનનો પણ પ્રારંભ, દાહોદ નગરમાં ગત ઉત્તરાયણે ૫૦થી વધુ ઘાયલ પક્ષીઓની સારવાર...

પક્ષીઓની ચિંતા એટલે 'કરૂણા અભિયાન' -મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી  મુખ્યમંત્રીશ્રીએ પતંગની દોરીથી ઘાયલ થતા પશુ-પક્ષીની વન્યજીવ સંભાળ કેંદ્રમાં સારવાર નિહાળી...

જ્ઞાતિ-જાતિથી ઉપર ઉઠીને દેશહિત માટે યુવાનો સંકલ્પબદ્ધ  બને તે આજના સમયની માંગ છે : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી શ્રી...

અમદાવાદ: ગુજરાત સહિત દેશભરમાં અને સમગ્ર વિશ્વમાં વસતા કડવા-લેઉવા મહાજ્ઞાતિના પાટીદાર પરિવારોમાં એકાત્મકતા વધે અને ભાતૃત્વ ભાવના પ્રબળ બને અને...

સરકારશ્રીના માનવતાલક્ષી અભિગમથી મારા બન્ને દિકરાઓને નવજીવન મળ્યું છે–    શ્રીમતી આશાબેન બારડ ગામડામાં રહેતો છેવાડાનો માણસ પણ સારવારના અભાવે...

ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજિત ૩૧માં આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવ- ૨૦૨૦ની પૂર્વ સંધ્યાએ રાજ્ય પ્રવાસન મંત્રી શ્રી જવાહર ચાવડાએ પ્રવાસન રાજ્ય...

પાલનપુર તાલુકાના ખોડલા ગામના બી.એસ.એફ.માં ફરજ બજાવતા જવાનશ્રી સરદારભાઇ ભેમજીભાઇ બોકાનું ફરજ દરમ્યાન આકસ્મિક નિધન થતાં સમગ્ર જિલ્લામાં શોકની લાગણી...

રાજકોટ મહાનગરમાં પાંચ ફ્લાય ઓવરબ્રિજ નિર્માણની  સૈદ્ધાંતિક મંજૂરી આપતા વિજયભાઈ રૂપાણી રાજકોટમાં વાહન ચાલકોને ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે સમય અને...

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સમગ્ર રાજ્યમાં ચાઇનીઝ તુકકલ અને ચાઇનીઝ માંઝા, પ્લાસ્ટિક દોરીના ઉપયોગ ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવાના આદેશો કર્યા...

અમદાવાદ: સરદારધામ વિશ્વ પાટીદાર સમાજ દ્વારા આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટ ૨૦૨૦નો તા.૩જી જાન્યુઆરીથી ગાંધીનગરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ભારે ભવ્યતા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.