Western Times News

Gujarati News

Search Results for: ત્રાલ

નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહમંત્રાલયે શુક્રવારે એક આદેશમાં કૃષિ મશીનરી અને તેના ફાજલ ભાગોની દુકાનોને રાષ્ટ્રીય લોકડાઉન દરમિયાન ખુલ્લી રાખવાની મંજૂરી...

નવી દિલ્હી,  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રસિદ્ધ રમતવીરો સાથે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે,...

ખાતેદારો બ્રાન્ચ, બીસી અને એટીએમમાંથી ક્રમ અનુસાર પૈસા ઉપાડી શકશે નવી દિલ્હી,  ગ્રામ વિકાસ મંત્રાલય મહિલા દીઠ રૂ. 500ની ઉચક...

પર્યટન મંત્રાલય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી તમામ આરોગ્યને લગતી અને અન્ય સૂચનાઓ નિયમિતપણે પર્યટકો અને સંલગ્ન ઉદ્યોગોને મળતી રહે...

નવી દિલ્હી,  કર્મચારી, જાહેર ફરિયાદો અને પેન્શન્સ રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આજે કોવિડ-19ની ફરિયાદોના નિવારણ માટે ડીએઆરપીજીનું નેશનલ મોનિટરિંગ...

નવી દિલ્હી, રસાયણ અને ખાતર મંત્રાલય અંતર્ગત કાર્યરત ખાતર વિભાગને આધિન સરકારી કંપનીઓએ પ્રધાનમંત્રીના કટોકટીની સ્થિતિમાં નાગરિક સહાય અને રાહત (પીએમ...

નવી દિલ્હી, કોવિડ-19ના ઉપદ્રવ અને તેને મહામારી જાહેર કરવામાં આવી હોવાથી, ભારત સરકારે દેશમાં કોવિડ-19 મહામારીનો ફેલાવો નિયંત્રિત કરવા માટે દેશમાં...

નવી દિલ્હી,  જ્યારે સમગ્ર રાષ્ટ્રમાં લોકડાઉન છે ત્યારે ઊર્જા મંત્રાલય, ભારત સરકાર અંતર્ગત એક ‘મહારત્ન’ સીપીએસઈ, પાવરગ્રીડ અને સેન્ટ્રલ ટ્રાન્સમિશન...

નવી દિલ્હી,  કોવિડ-19 વિરુદ્ધ ભારતની લડાઇના ભાગરૂપે, સમગ્ર દેશ અને બહારના ભાગોમાં તબીબી તેમજ આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે ભારત સરકારના...

નવી દિલ્હી, માહિતી અને પ્રસારણ મંત્રાલયે કેબલ ઓપરેટરોને ફરજીયાતપણે દુરદર્શન, લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવી દર્શાવવા માટેની માર્ગદર્શિકા બહાર પાડી છે....

કોવિડ-19ની પ્રતિક્રિયામાં વિજ્ઞાન, ટેકનોલોજી અને નાવીન્યતા અંગે અપડેટ નવી દિલ્હી,  કોવિડ-19ને પ્રતિક્રિયા માટે એક વિજ્ઞાન અને ટેકનોલોજી સશક્ત સમિતિની 19...

ઇ કોમર્સ કંપનીઓને પાર્સલ ટ્રેનો અતિ ઉપયોગી પુરવાર થશે એવી અપેક્ષા દેશમાં દવાઓ, તબીબી ઉપકરણો, માસ્ક, ખાદ્ય ચીજવસ્તુઓ વગેરે માટે...

પૂરવઠાની સાંકળની કામગીરી જળવાઇ રહે તે માટે છેલ્લા 4 દિવસમાં 1.6 લાખથી વધુ વેગનમાં પૂરવઠાની હેરફેર કરી; આમાંથી, 1 લાખથી વધુ...

નવી દિલ્હી, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ આવતા ઔદ્યોગિક પ્રોત્સાહન અને આંતરિક વ્યાપાર વિભાગ (DPIIT) દ્વારા, 25.3.2020 થી 14.4.2020 સુધીના લૉકડાઉનના...

નવી દિલ્હી, ભારત સરકાર દ્વારા કોવિડ-19ના  પ્રસારને રોકવાની દિશામાં કરવામાં આવી રહેલા પ્રયાસોના પગલે અને લોકોને ઘરમાં રહેવા માટે પ્રોત્સાહિત...

કોવિડ-19ને નિયંત્રણમાં લેવા માટે નિઃસ્વાર્થ સેવા કરવા બદલ પ્રધાનમંત્રીએ તબીબી કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો -તમારા આશાવાદના કારણે મારામાં ખૂબ જ...

કેન્દ્રીય નાણાં અને કૉર્પોરેટ મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને આજે કોવિડ-19 રોગચાળાને ધ્યાનમાં રાખીને ભારત સરકારનાં કેટલાંક મહત્ત્વપૂર્ણ રાહતના પગલાંની જાહેરાત...

કોવિડ-19થી દુનિયાના ઘણા દેશો અસરગ્રસ્ત થયા છે અને વિશ્વ આરોગ્ય સંગઠને તેને ‘મહામારી’ જાહેર કર્યો છે. ભારત સરકાર (GOI) તબક્કાવાર આંતરરાષ્ટ્રીય મુસાફરી વધુ...

 નવી દિલ્હી, કોરોના વાયરસના કેસોમાં ઝડપી રીતે વધારો થઇ રહ્યો છે. દેશમાં વાયરસના ખતરાને જોતા ભારતીય રેલવે અધિકારીઓની બેઠક યોજાઇ....

અમદાવાદ: ગુજરાતમાં પણ કોરોનાના કેસોમાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. આજે શનિવારના દિવસે અમદાવાદમાં કોરોના વાયરસના વધુ ત્રણ કેસો પોઝિટીવ...

(પ્રતિનિધિ) અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે કોરોના વાયરસના મુદ્દે દેશને સંબોધન કરી રવિવારે જનતા કફર્યુ રાખવા માટે અપીલ કરી છે...

અમદાવાદ,  કોરોનાવાયરસ (કોવિડ-19)ને અનુલક્ષીને જાહેર સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા, EPFના સભ્યો/કર્મચારીઓ/જાહેરજનતાના સભ્યોને આ કચેરી તરફથી આગામી સૂચના આપવામાં આવે ત્યાં સુધી અમદાવાદ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.