Western Times News

Gujarati News

Search Results for: ત્રાલ

નવી દિલ્હી,  આરોગ્ય સચિવ સુશ્રી પ્રિતિ સુદાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના OSD શ્રી રાજેશ ભૂષણ અને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ...

એવા કેટલાક મીડિયા અહેવાલો વહેતા થયા છે જેમાં વ્યક્તિગત સુરક્ષા ઉપકરણ (PPE) કવરઓલની ગુણવત્તા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી...

કોરોનાની પરિસ્થિતિમાં કોઈના પણ વિરુદ્ધ જૂઠા આક્ષેપો કરવાં સહેલા છે, પરંતુ કામ કરવું અને જનસેવા કરવી એ અઘરું હોય છે....

છેલ્લા 23 દિવસમાં ભારતીય રેલવેએ 2600 શ્રમિક વિશેષ ટ્રેનોનું પરિચાલન કર્યું છે અંદાજે 36 લાખ ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકો અત્યાર સુધીમાં...

ગૃહ મંત્રાલયે કોવિડ-19 સામે પ્રતિક્રિયાના ભાગરૂપે લાગુ કરવામાં આવેલા વીઝા અને પ્રવાસ પરના પ્રતિબંધો હળવા કર્યા, નવી દિલ્હી,  કેન્દ્રીય ગૃહ...

કમ્યુનિટી રેડિયો પર સમાચાર બુલેટિન માટેની દરખાસ્ત પર વિચાર કરવામાં આવશે; ટૂંક સમયમાં કમ્યુનિટી રેડિયો સ્ટેશનોની સંખ્યા વધારવાની યોજના જાહેર...

માહિતી બ્‍યૂરો, વલસાડઃ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ સ્‍કુલ ફળિયા વિસ્‍તારમાં કોરોના પોઝીટીવ કેસ જણાતાં આ વાઇરસના ઝડપી સંક્રમણને...

રોગ પ્રતિકારક શક્તિ વધારવા સાથે  શ્વાસોશ્વાસની તકલીફમાં પણ ફાયદો કરે છે આ આયુર્વેદિક ગોળીઓ આયુષ ૬૪, સંસમની ઘનવટી, યષ્ટીમધુ ધનવટી...

દેશના સમગ્ર ઉદ્યોગકારો અને ઔદ્યોગિક એસોસીએશન દ્વારા લોકડાઉનને કારણે થએલા નુકશાનથી બચવા માટે સરકાર સમક્ષ આર્થિક સહાયની માંગણી કરવામાં આવી...

માહિતી બ્‍યૂરો, વલસાડઃ વલસાડ જિલ્લાના ચલા-વાપી વિસ્‍તારમાં કોરોના પોઝીટીવ કેસ જણાતાં આ વાઇરસના ઝડપી સંક્રમણને ધ્‍યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે...

અત્યાર સુધીમાં દેશમાં 24 લાખથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા છે છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કુલ 2,350 કોવિડ-19ના દર્દીઓ સાજા...

એમઓએચયુએએ કચરાથી મુક્ત શહેરો માટે સ્ટાર રેટિંગના પરિણામોની જાહેરાત કરી PIB Ahmedabad રા કક્ષાનાં કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી વિકાસ મંત્રી...

  PIB Ahmedabad કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરીયાલ ‘નિશંકે’ આજે નવી દિલ્હીમાં ધોરણ 10 અને 12ની CBSEની...

કોવિડ-19ના સમયગાળામાં ઊભી થયેલી વિપરિત આર્થિક અસરોને નાબૂદ કરવા મસ્ત્ય, પશુપાલન અને ડેરી મંત્રાલયે "ડેરી ક્ષેત્ર માટે કાર્યકારી મૂડી લોન...

નવી દિલ્હી,  દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકો, યાત્રાળુઓ, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને તેમના વતન પર ફરવા માટે કેન્દ્રીય...

નવી દિલ્હી, વંદે ભારત મિશન અંતર્ગત 7 મે 2020થી અત્યાર સુધીમાં 5 દિવસમાં 6037 ભારતીયો એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસની...

અમદાવાદ, પ્રવર્તમાન કોરોના વાયરસ ની સ્થિતિમાં અન્ય દેશોમાં અટવાયેલા ભારતીયોને  ખાસ વિમાની સેવા દ્વારા પરત લાવવાની ભારત સરકાર ની શરૂઆત...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.