Western Times News

Gujarati News

Search Results for: નવીદિલ્હી,

નવીદિલ્હી, સરકાર મહામારીથી ઝઝુમી રહેલ ભારતીય અર્થવ્યવસ્થાને બહાર લાવવા માટે આયાત ઘટાડવા અને નિર્યાત વધારવા પર ભાર આપી રહી છે...

નવીદિલ્હી, કોરોના વાયરસની ટીકા બનાવવાની દોડમાં આગળ ચાલી રહેલી કંપનીઓ ડિસેમ્બરના અંત સુધી ૭૦થી ૭૫ કરોડ ખુરાક તૈયાર કરી શકે...

નવીદિલ્હી, દેશમાં આજે ગણેશ ચતુર્થીનો પર્વ મનાવવામાં આવ્યો હતો પરંતુ આ વખતે કોરોના મહામારીના કારણે કોઇ પણ તહેવાર પહેલા જેવા...

ભારતમાં નફરત ફેલાવતા ભાજપના નેતાઓના મામલે બીજી સપ્ટેમ્બરે માહિતી મંત્રાલયની ટીમ ચર્ચા કરશે નવીદિલ્હી,  ભાજપના કેટલાક નેતાઓ દ્વારા નફરત ફેલાવવાના...

નવીદિલ્હી, સંસદના ચોમાસુ સત્રની તારીખોને લઇ હજુ સત્તાવાર જાહેરાત થઇ નથી પરંતુ મોદી સરકાર અને વિરોધ પક્ષો તરફથી રાજકીય ચોખટા...

નવીદિલ્હી, કોવિડ ૧૯ની શરૂઆત સાથે ન્યૂયોર્કમાં દર અઠવાડિયે ટ્રેનથી આવ-જા મુસાફરી પર બ્રેક લાગી છે. લગભગ પાંચ મહિના પછી અહીં...

નવીદિલ્હી, ભાજપના કેટલાક નેતાઓ દ્વારા નફરત ફેલાવવાના પ્રયાસોને નજર અંદાજ કરવાના આરોપનો સામનો કરી રહેલા ફેસબુક ભારતના સીઈઓને કોંગ્રેસ સાંસદ...

નવીદિલ્હી, મહેન્દ્રસિંહ ધોનીની સાથે કેરિયરના તમામ ચઢાવ ઉતારના સાથી રહેલ સુરેશ રૈનાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય પણ તેની સાથે...

નવીદિલ્હી, સરકારે કોરોના સંકટમાં બેરોજગાર થયેલ ઔદ્યોગિક કામગારોને રાહત આપી છે આવા કર્મચારીઓને તેમના ગત ત્રણ મહીનાના વતનના સરેરાશ લગભગ...

નવીદિલ્હી, જમ્મુ કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજીત કરવા છતાં કેન્દ્ર સરકારે સુરક્ષા સ્થિતિમાં સુધાર નથી કર્યો છે. કાશ્મીરમાં સક્રિય...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે આજે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના રૂપમાં ભારતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇના આચરણની તપાસ માટે ત્રણ અદાલત વાળી...

નવીદિલ્હી, રાહુલ ગાંધીને ફરી એકવાર અધ્યક્ષ બનાવવા અંગે કોંગ્રેસમાં માંગ ઉઠવા લાગી છે તેવામાં કોંગ્રેસના પ્રવકતા શક્તિસિંહ ગોહિલે મોટો દાવો...

નવીદિલ્હી, કેન્દ્ર સરકારે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરથી ૧૦ હજાર અર્ધસૈનિક દળોને પાછા બોલાવવાનો આદેશ આપ્યો છે અધિકારીઓએ આ જાણકારી...

સરકારની આ યાદીમાં ત્રીજુ સ્થાન નવી મુંબઇનું છે ઉત્તરપ્રદેશની આધ્યાત્મિક પાટનગર વારાસણ અવ્વલ છે નવીદિલ્હી, ભારત સરકારે સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૦ના...

નવીદિલ્હી, ભારતના પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ ૧૫ ઓગષ્ટે આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં નિવૃતિની જાહેરાત કરી દીધી હતી.તેની નિવૃતિ પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર...

નવીદિલ્હી, જાણીતા વકીલ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે તેમને અદાલતની અવમાનના મામલામાં સજા મળવાનો ડર નથી તેમણે કહ્યું...

નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને ભાજપની વિરૂધ્ધ આક્રમણ વલણ અપનાવ્યું છે રાહુલ ટ્‌વીટ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.