Western Times News

Gujarati News

જન્માષ્ટમી ભગવાન કૃષ્ણના જન્મદિવસને મનાવવા માટે જોશભેર ઊજવવામાં આવે છે. દુનિયાભરના લોકો વિવિધ રીતે આ તહેવાર મનાવે છે. એન્ડટીવીના કલાકારોએ...

ઓક્ટોબરમાં ભાટ ખાતે આંતરરાષ્ટ્રીય ગૌભક્તિ મહોત્સવનું આયોજન -ભાગવત વિદ્યાપીઠ ખાતે જન્માષ્ટમીના રોજ ભવ્ય નંદ મહોત્સવનું આયોજનક : શ્રી અનંતકૃષ્ણ શાસ્ત્રી અમદાવાદ, સોલા ભાગવત...

(વિરલ રાણા) ભરૂચ,મુંબઈની એન્ટી નાર્કોટીક્સ સેલના વર્લિ યુનિટ દ્વારા ભરૂચ જીલ્લાની પાનોલી જીઆઈડીસીની ઈન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપની માંથી ૫૧૩...

વધૂ એક વખત ઘોઘંબા તાલુકાના માલુ ગામે મામાના ઘરે રક્ષાબંધન કરવા આવેલા ભાણીયા ને માનવ ભક્ષી દિપડાએ ફાડી ખાધો ગોધરા,ઘોઘંબા...

(વિરલ રાણા) ભરૂચ,આજના સમયમાં અભ્યાસનું ખુબ મહત્વ છે. ભણતર એટલા માટે જરૂરી નથી કે તે વ્યક્તિ હોશિયારી વ્યક્ત કરે છે...

ભરૂચ LCBએ ઝાડેશ્વરના ભાવેશનગરના મકાન માંથી ૧૨ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ૬ જુગારીઓને ઝડપી પાડયા. (વિરલ રાણા) ભરૂચ, ભરૂચ સી...

નવીદિલ્હી, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીની આજે ચોથી પુણ્યતિથિ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી,...

નવીદિલ્હી, ઓડિશા અને જમ્મુ-કાશ્મીરમાં અવિરત વરસાદને કારણે ઘણી નદીઓ પૂર આવ્યો છે. આ બંને રાજ્યોના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ...

સુરત ખાતે પી.પી. માણીયા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબના વરદ હસ્તે  તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી...

બોયકોટ બોલિવૂડ ટ્રેન્ડને લઈને ખિલાડી કુમારે મૌન તોડ્યું એક ફિલ્મ બનાવવા માટે ઘણા લોકોની મહેનત અને પૈસા લાગે છે, આવી...

એન્ડટીવી પર એક મહાનાયક- ડો. બી. આર. આંબેડકરના આગામી એપિસોડમાં વિધવાનાં પુનર્લગ્ન માટે સામાજિક ન્યાય અને લડાઈ ચાલુ રહેશે. નરોત્તમ જોશી (વિક્રમ દ્વિવેદી) પોતાની બહેન નિર્મલા સંકળાયેલી હોવા છતાં વિધવાનાં પુનર્લગ્નનો ભારપૂર્વક વિરોધ કરે છે. તે નિર્મલાને અભય સાથે પરણવાથી રોકવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. જોકે  ભીમરાવ (અથર્વ) અને રમાબાઈ (નારાયણી મહેશ વર્ણે) નિર્મલાની પડખે રહે છે અને તેના અધિકારોનું રક્ષણ કરવા અને તેને અભય સાથે પરણવામાં મદદ કરવામાં કોઈ કસર બાકી રાખવા માગતાં નથી. યુવાન ભીમરાવનું પાત્ર ભજવતો અથર્વ કહે છે, “નરોત્તમ વિધવાનાં પુનર્લગ્ન કરાવવા માટે વિરોધમાં છે અને ભીમરાવ તેની વિધવા બહેન નિર્મલાને ટેકો આપે છે. નરોત્તમ પોતાના સાળા અભય સાથે નિર્મલાને પરણતી રોકવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. જોકે ભીમરાવ અને રમાબાઈ અભય અને નિર્મલાની પડખે રહે છે, જેને લઈ નરોત્તમ તીવ્ર પગલાં લેવા માટે મજબૂર બને છે. આથી નરોત્તમ તેમને રોકવા માટે શું કરશે અને ભીમરાવ નિર્મલો ન્યાય અપાવવા માટે કઈ રીતે લડશે તે જોવું રહ્યું.”

વડોદરા, આઝાદીના અમૃત પર્વે વડોદરા જિલ્લામાં કલેકટર શ્રી અતુલ ગોરના માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ વિભાગની કચેરી,વડોદરા દ્વારા વૃક્ષારોપણ અભિયાન હાથ...

કરીના કપૂરે શેર કર્યો વીડિયો કરીના કપૂરે કહ્યું પેપરનો ઉપયોગ કરીને અમે ટિમનું પહેલું રોક બેન્ડ સ્ટેજ બનાવવાનો પ્રયાસ કર્યો...

આણંદ જનરલ હોસ્પિટલ ખાતે જિલ્લાનું એક માત્ર રૂા. ૭.૬૫ લાખના ખર્ચે ઇ-કેન્સર ડિવાઇસનું લોકાર્પણ કરતાં મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી...

૧૦૩ વર્ષની ઉંમરે પણ ખૂબ સારી યાદશકિત ધરાવતા આ વીરાંગનાએ વર્ષ ૧૯૪૨માં હિન્દ છોડો ચળવળમાં ભાગ લઇને ધરપકડ વ્હોરીને યરવડા...

મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ ભારતના રાષ્‍ટ્રધ્‍વજને આન-બાન-શાન સાથે લહેરાવી સલામી આપી ધ્‍વજવંદન કરાવ્‍યું સમગ્ર વિશ્વ ભારત-ગુજરાતની વિકાસયાત્રાને જોઇને ભારત...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.