Western Times News

Gujarati News

Search Results for: કલ્યાણ સિંહ

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર, શિક્ષણ સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ અને રાષ્ટ્રીય બાળ અધિકારી આયોગના સંયુક્ત ઉપક્રમે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે આગામી...

ગાંધીનગર:સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી શ્રી ઇશ્વરસિંહ પરમારે જણાવ્યું છે કે, રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાના લાભો પારદર્શિતાથી નાગરિકોને સત્વરે મળી રહે...

તાના-રીરી ગાર્ડનમાં ત્રણ વિશ્વ રેકોર્ડ સર્જાય તેવા એંધાણ અમદાવાદ, કવિ નરસિંહ મહેતાની દૌહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં દર વર્ષે વડનગર...

(પ્રતિનિધી:- મોહસીન વહોરા, સેવાલીયા)  આણંદ શહેરની સૌથી લોકપ્રિય અને લોકચાહના વાળી સંસ્થા ઉમ્મીદ ચેરીટેબલ ટ્રસ્ટ, આણંદ દ્વારા હાલાણી એજ્યુકેશન એન્ડ વેલફર ચેરીટેબલ ટ્રસ્ટના...

વડોદરા : રાજ્ય સરકારે રાજ્યની જેલોને સજા ભોગવવાની સાથે સુધાર ગૃહો બનાવવાનો કેદી કલ્યાણનો અભિગમ અપનાવ્યો છે. પ્રિઝનર રીફરમેસન અને...

મુંબઈ: ભાજપે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 125 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. 52 સિટિંગ ધારાસભ્યોને ફરી ટિકિટ આપવામાં આવી છે....

નડીયાદ,  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે ઐતિહાસિક નિર્ણયો લઈ દેશના અર્થતંત્રને પ્રોત્સાહન આપ્યું છે. ચાલુ નાણાકીય...

એક બાપુની કથા બીજા બાપુની ભાવપૂર્ણ વાણીમાં: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી  વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા) ગાંધીજીની  શતાબ્દી હવે અંતિમ તબક્કામાં છે....

દેશપ્રેમી, સંવિધાન પ્રેમી, નર્મદા પ્રેમી નરેન્દ્ર મોદીને  જન્મદિવસની હ્યદયપૂર્વકની શુભકામના. ગરવી ગુજરાતનાં ગૌરવશાળી કર્મવીરશ્રી નરેન્દ્રભાઈ મોદી માટે Nation First એ...

‘કાયદાભવન’ – સરકારી વકીલોની કાર્યક્ષમતાને નવો ઓપ આપશે-કેસોની પેન્ડેન્સી ઘટે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે રાજ્યમાં જિલ્લા ન્યાયાલયો પણ...

યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલે ધ્‍વજવંદન કરાવ્‍યું અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે ૭૩માં...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તિરંગો લહેરાવી સલામી આપી કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ થતા આ સ્વતંત્રતા દિન ઐતિહાસિક રંગારંગ સાંસ્કૃતિ કાર્યક્રમોની પ્રસ્તુતી,...

કણ-કણ, ક્ષણ-ક્ષણ રાષ્ટ્ર ઉત્થાન દેશ વિકાસ માટે સમર્પિત કરીએઃ ગૌહત્યા માટે કોઇ જ દયા દાખવવા માંગતા નથી નવી દિલ્હી,  મુખ્યમંત્રી...

સંત વલ્લુવર મદ્રાસ પાસેના મૈલાપુર નામના ગામમાં રહેતા હતા. ‘તીરૂ’ એટલે સંત. ગુજરાતમાં નરસિંહ મહેતાનું જે સ્થાન છે, મહારાષ્ટ્રમાં નામદેવનું...

આંગણવાડીના બાળકોના શારીરિક, માનસિક તથા સામાજિક વિકાસનો પાયો નાખવાનું  મહત્વનું કાર્ય કરતી બહેનોને રાજ્ય સરકારે માતા યશોદા એવોર્ડ આપી સન્માનિત કરી...

ગુજરાત સરકારના વિજ્ઞાન વિભાગના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગાંધીનગર દ્વારા પ્રત્યેક જિલ્લામાં ગુજરાત સરકાર દ્વારા લોક...

ધરતીની સુગંધઃ દીનકરભાઈ દેસાઈ વિશ્વબંધુ આપણા સનાતન વૈદિક સાહિત્યમાં એવા કેટલાક પ્રસિદ્ધ પ્રસંગો છે, જે સેકડો વર્ષોથી સાધુ-મહાત્માઓની કથાઓમાં તેમજ...

(પ્રતિનિધિ)વલસાડ, દમણ-દીવ સમાજ કલ્યાણ વિભાગનાં સચિવ સંદિપકુમાર સિંહના માર્ગદર્શનમાં ઉપ સચિવ શ્રી હરમિન્દર સિંહના દિશા-નિર્દેશમાં બાળ સંરક્ષણ સેવા સમાજ કલ્યાણ...

નર્મદા જિલ્લાના પાંચેય તાલુકાઓમાં ખરીફ કૃષિ-મહોત્સવ ૨૦૧૯ નું સુચારૂં આયોજન ઘડી કાઢવા જિલ્લા કલેકટરશ્રી આઇ.કે.પટેલનો અનુરોધ તા. ૧૬ મી જૂને...

(પ્રતિનિધિ) પ્રાંતિજ 10062019 : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કાર્યરત સિનિયર સિટીઝન મંડળની પ્રથમ વાર્ષિક સામાન્ય સભા પ્રાંતિજ ખાતે આવેલ પાંજરાપોળ...

ગુજરાતની ૪૦૦ જેટલી બજાર સમિતિઓ ખેડૂતો અને વહેપારીઓ વચ્ચે સેતુ રૂપ બનીને ૩૫૦૦૦ કરોડ રૂપિયાની કૃષિ પેદાશોનું વાર્ષિક ખરીદ વેચાણ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.