Western Times News

Gujarati News

પોણો કિલોમીટર લાંબા અને 23 મીટર પહોળા બ્રિજનું 40.36 કરોડના ખર્ચે  નિર્માણ થયું અમદાવાદ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વૈષ્ણોદેવી સર્કલ...

રિલાયન્સ ફાઉન્ડેશન અને વાઈટલ વોઈસ દ્વારા અપાયેલી ફેલોશિપનો હેતુ નેતૃત્વને મજબૂત બનાવવા અને સપોર્ટ સિસ્ટમ પૂરી પાડવાનો છે • શિક્ષણ, ગ્રામીણ...

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ખેડા જીલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલીયા પોલીસ સ્ટેશનની જુની ચેક પોસ્ટ ઉપરથી પોલીસે ખાનગી બસમાંથી મુસાફર પાસેથી...

(પ્રતિનિધિ)વલસાડ, વલસાડ જિલ્લાના ગરીબ અને મધ્યમ વર્ગ માટે આશીર્વાદ રૂપ બનેલી વલસાડની કસ્તુરબા હોસ્પિટલના સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા ૪.૭૫ કરોડના ખર્ચે...

૪ કરોડના એમડી ડ્રગ્સકાંડમાં કેનેડાનો ઈમરાન શેખ મુખ્ય સુત્રધાર હોવાનો ઘટસ્ફોટ સુરત, સુરતમાં ૩.૯૭ કરોડની કિંમત નું એમડી ડ્રગ્સ પકડાવના...

ભાજપ સામે બંડ પોકારનાર દિનુમામાના નિકટના સાથીને ભીંસમાં લેવાની રાજરમત પાદરા, વડોદરા જીલ્લાના પાદરા તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પ્રમુખ...

તાપી, તાપી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અને દહેજ પ્રતિબંધક સહ અધિકારીશ ડૉ. મનીષા મુલતાનીના સતત માર્ગદર્શન હેઠળ આશ્રિત મહિલાનું...

આ બિલ્ડિંગનું કામ બે વર્ષમા પૂર્ણ થશે. આ ફાયર સ્ટેશન કમ મલ્ટી લેવલ પાર્કિગ પણ બનશે (પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન...

ટેન્ડર શરતોનું પાલન થાય તે માટે તમામ વિભાગને ધ્યાન રાખવા પરિપત્ર કર્યો (પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સિક્યુરિટી સેવામાં ચાલતી ગેરરીતી...

પ્રમુખસ્વામી નગરને તૈયાર કરનાર ૮૦ હજાર સ્વયંસેવકોની સભા યોજાઈ (એજન્સી)અમદાવાદ, પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સતત એક મહીના સુધી...

ગાંધીનગર, રાજ્ય મંત્રીમંડળના નવનિયુકત મંત્રીશ્રીઓના કાર્યાલયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે ચાલીને મળવા ગયા અને શુભેચ્છાઓ પાઠવી છે. મંત્રીશ્રીઓને શુભેચ્છા પાઠવવા...

પટના, બિહારમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારે મોટી જાહેરાત કરી છે. બિહારના સીએમ નીતિશ કુમારે...

(પ્રતિનિધિ) ડાકોર, ડાકોર કપડવંજ રોડ છેલ્લા એક વર્ષથી બિસ્માર હાલતમાં રોજ આરોડ ઉપર સ્થાનીક તેમજ અજુબાજુવાળા ગામડામાં રહેતાં સ્થાનિક લોકો...

(પ્રતિનિધિ) ડાકોર, યાત્રાધામ ડાકોરમાં વડાબજારમાં આવેલી મહાપ્રભુની બેઠક પાસે ગટરના ગંદા પાણી રોજ બહાર નીકળે છે તેમજ બહારગામથી આવતાં વૈષ્ણવો...

(પ્રતિનિધિ) ભરૂચ, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરોડના ખર્ચે જળસંકટ ટાળવા પ્રયાસ કરી રહ્યું છે.ત્યારે ભરૂચ જીલ્લાના ડુંગરાળ વિસ્તારમાં આવેલ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.