Western Times News

Gujarati News

વિશ્વાસ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો પૂર્ણ, રાજ્યભરમાં 7 હજાર સીસીટીવી સ્થાપિત-અત્યાર સુધી 6200થી વધુ ગુનાઓ ઉકેલાયા, 7 કરોડની રકમ રિકવર થઇ  અને...

મુંબઈ, અપકમિંગ બોલિવૂડ ફિલ્મ 'એક વિલન રિટર્ન્સનું ટ્રેલર આવી ગયું છે. મોહિત સૂરી ડિરેક્ટેડ આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ, અર્જુન કપૂર,...

મુંબઈ, શાર્ક ટેન્ક ઈન્ડિયાના જજીસ અશનીર ગ્રોવર અને અનુપમ મિત્તલ હાલ પોતપોતાના પરિવાર સાથે યુરોપ અને યુકેમાં વેકેશન ગાળી રહ્યા...

નવી દિલ્હી, કન્ઝ્‌યુમર અફેર મંત્રાલય દ્વારા ટૂંકમાં જ બહાર પાડવામાં આવનાર નવી માર્ગદર્શિકા જાે રેન્સ્ટોરન્ટ કે હોટેલ ફરજીયાત સર્વિસ ચાર્જ...

આણંદ, આણંદ જિલ્લાના બોરસદમાં આભ ફાટતાં છ કલાકમાં લગભગ સાડા અગિયાર ઈંચ વરસાદ ખાબકતા ઠેરઠેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. અને...

મુંબઈ, શિવસેનામાં થયેલા બળવા બાદ મહારાષ્ટ્રમાં ધાર્યા પ્રમાણે ભાજપની સત્તામાં વાપસી થઈ છે. જાેકે, દેવેન્દ્ર ફડણવીસને ડેપ્યુટી સીએમ બનાવીને ભાજપે...

નવી દિલ્હી, દિલ્હીથી જબલપુર જઈ રહેલું સ્પાઈસજેટનું વિમાન આજે સવારે ટેક ઓફ થયાના થોડીવાર બાદ દિલ્હી એરપોર્ટ પાછું આવી ગયું....

નવી દિલ્હી, દેશમાં હાલ કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો જાેવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાંથી કોરોનાના ૧૭ હજારથી વધુ...

અમદાવાદમાં Mission Million Trees અંતર્ગત વૃક્ષારોપણ અભિયાન શરૂ કર્યું. મોદીજીના નેતૃત્વમાં વિકાસની સાથે સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી પણ અમારી સરકારની...

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે ગાંધીનગર  જિલ્લામાં રૂપિયા ૨૧૦ કરોડના વિકાસકામોના ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહ અને...

નોર્થેમ્પ્ટનશાયર, વ્યક્તિ કોઈ ગુનો કરે તો પોલીસ દ્વારા તેને જેલમાં ધકેલી દેવામાં આવે છે. જેલમાં ક્યારેક પોલીસ દ્વારા જેલમાં દોષીઓને...

નવીદિલ્હી, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૭૬માં સત્રના અધ્યક્ષ અબ્દુલ્લાહ શાહિદે કહ્યું છે કે, તેમણે ભારતમાં બનેલી કોવિશિલ્ડના બે ડોઝ લીધા છે.દુનિયાના...

મુંબઈ, બૉલીવુડમાં તમે ઘણાં સુપરસ્ટારની સ્ટ્રગલ સ્ટોરી સાંભળી હશે. કેવી રીતે તેઓ મુશ્કેલીમાંથી નીકળીને સફળ થયા. તો બીજી તરફ એવા...

મુંબઈ, બોલીવુડના ખ્યાતનામ ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી સુપરહિટ ફિલ્મ સૌદ્દાગરની રીમેક બનાવાની સંભાવના છે. સુભાષ ધાઈએ વર્ષ ૨૦૯૧માં દિલીપ કુમાર...

કાંગો, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના ૨૧ કર્મચારીઓએ કાંગોમાં મહિલાઓ અને સગીરાઓને હવસનો ભોગ બનાવી. એક સ્વતંત્ર તપાસમાં એવી વાત સામે...

અમદાવાદ, ગુજરાતમાં ખુલ્લી લૂંટ ચલાવતા વેપારીઓ સામે ખુદ ગ્રાહકો જાગૃત બની રહ્યાં છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યભરના ફોરમમાં ૫૦ હજાર...

અષાઢી બીજના પવિત્ર દિવસે દમયંતીબેનનાં અંગદાન થકી પાંચ વ્યક્તિઓને નવજીવન દમયંતીબેન ભરતભાઈ સુતરીયા ઉંમર વર્ષ 53 તા. 29 જૂનનાં રોજ...

મુંબઈ, ભારતમાં પેટ્રોલિયમ ક્ષેત્રમાં અગ્રણી કંપનીઓ પૈકીની એક ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)એ એની પેટાકંપની રિફાઇનરી ભારત ઓમાન રિફાઇનરીઝ લિમિટેડ...

ગાંધીનગર,  અષાઢી બીજના શુભદિવસે ભગવાન જગન્નનાથજીની રથયાત્રાનું આગવું મહત્વ છે. પુરી અને અમદાવાદની જેમ ગાંધીનગરમાં પણ ભાવિકો દ્વારા પ્રભૂજીની રથયાત્રાનું...

જેમાં  ૧૫૫૧ ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ કલોલમાં જગન્નાથ ભગવાનની સાથે નગરયાત્રા કરી અને સમગ્ર નગર  પ્રભુભક્તિ સાથે રાષ્ટ્રભક્તિમાં લીન બન્યુ. શ્રવણ...

રથયાત્રાને કેબિનેટ મંત્રી ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે પ્રસ્થાન કરાવ્યું (પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લામાં મહેમદાવાદ તાલુકાના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.