(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી ભાલોદ જવાના રોડ પર માધુમતિ ખાડી નજીકના વળાંક પર મસમોટો ખાડો પડતા અકસ્માતની...
માત્ર હાઈવે પરથી જ રખડતા ઢોર ન પકડવા અધિકારીઓને તાકીદ: હિતેશભાઈ બારોટ (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં “અધિકારી...
(પ્રતિનિધિ) મોડાસા, વર્ષોથી ઊંઝા ઉમિયા મંદિરેથી વૈશાખી પૂનમની પરંપરાગત શોભાયાત્રા આજે પણ નીકળતા મહેરામણ ઉમટ્યો હતો.ભાવિકોએ ઉમંગભેર એમાં ભાગ લીધો...
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, આજ રોજ ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્માની વાર્ષિક સાધારણ સભા મું.પરોસડા -નીલકંઠ મહાદેવ મંદિર ,તાઃ વિજયનગર ખાતે ૬.૩૦ કલાકે...
(માહિતી બ્યુરો)પાલનપુર, સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર તથા બનાસકાંઠા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે મધ્ય ઝોન કક્ષાની રસ્સાખેંસ...
(માહિતી બ્યુરો) પાલનપુર, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ૬ મહિનાથી નાયબ માહિતી નિયામક તરીકે ફરજ બજવતા શ્રી આઇ. એમ. ઠાકોરની ગાંધીનગર ખાતે...
(માહિતી) અમદાવાદ, યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની ટીમ આજથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી છે. આ ટીમે આજે ગુજરાતના...
નવી દિલ્હી, ભારતીય નૌ સેનાની તાકાતમાં વધારો થવા જઈ રહ્યો છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે ભારતીય નૌસેના માટે...
નવી દિલ્હી, ભારતની ટ્રાઈ(ટેલિકોમ રેગ્યુલેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા)ની રજત જયંતિ નિમિત્તે પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ૨૦૩૦ સુધીમાં ભારત ૬જી...
અમદાવાદ, શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાતોની ૧૧૬મી જયંતીની ઉજવણી ભૂમંડળ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ,મણિનગરનાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન...
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ફલાઈટમાં મુસાફરી કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. આગામી જુન મહીનાથી અમદાવાદથી...
ગાંધીનગર, રાજ્યમાં આજે પણ કોરોનાના નવા ૨૮ કેસ નોંધાયા હતા. તો બીજી તરફ ૩૭ દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર...
ભરૂચ, દહેજની ભારત રસાયણ કંપનીમાં ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન બોઈલરમાં બ્લાસ્ટ બાદ લાગેલી ભીષણ આગ પર ફાયર વિભાગ દ્વારા કાબૂ મેળવાયો...
(એજન્સી) દહેરાદૂન, ચારધામ તીર્થયાત્રા માટે અત્યાર સુધીમાં ૧૩ લાખથી વધુ લોકો નોંધણી કરાવી ચુકયા છે. પરંતુ તીર્થયાત્રા શરૂ થયાના બે...
અમદાવાદ, સીએનજીની મોંઘવારીથી પરેશાન લોકો માટે સારા સમાચાર છે. તેની કિંમત આગામી થોડા દિવસોમાં ઘટી શકે છે. ઉદ્યોગ નિષ્ણાતોનું કહેવું...
(માહિતી) અમદાવાદ, અમદાવાદ જિલ્લામા સ્થિતI - Create (International Centre for Entrepreneurship and Technology ખાતે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી...
(માહિતી) અમદાવાદ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા આયોજિત વાર્ષિક સાધારણ સભાના અધ્યક્ષસ્થાનેથી ઉદબોધન...
નવી દિલ્હી , રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદના ઐતિહાસિક ચુકાદાના અઢી વર્ષ પછી હવે ફરી એકવાર મંદિર-મસ્જિદ વિવાદ કોર્ટના દરવાજે પહોંચ્યો છે....
મુંબઈ, કન્નડની 21 વર્ષીય ટીવી અભિનેત્રી ચેતના રાજનું બેંગ્લુરુની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જરી કરાવ્યા બાદ અવસાન થયું હતું. ચેતનાને...
નવી દિલ્હી, કેન્દ્ર સરકારે ગત સપ્તાહે ઘઉંની નિકાસ પણ એકાએક સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યા બાદ આજે મંગળવારે થોડીક છુટછાટ આપવાની ઘોષણા કરી...
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટમાં મેરિટલ રેપને ગુનો જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. આ કેસમાં પ્રથમ અરજી દાખલ થઈ છે. 11...
અમદાવાદ, ગુજરાતની આતંકવાદ વિરોધી ટુકડીએ દાઉદ ઈબ્રાહિમ ના નજીકના સાથી અને ૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટના ૪ આરોપીઓની અમદાવાદમાંથી ધરપકડ કરી છે....
લખનૌ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે લખનૌમાં યોગી કેબિનેટ સાથે વિચાર મંથન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે માત્ર સુશાસન...
બેંગ્લુરૂ, ઉત્તર પ્રદેશના વારાણસીમાં સ્થિત જ્ઞાનવાપી મસ્જિદના સર્વેક્ષણ અને તાજમહેલમાં શિવલિંગ હોવાના દાવા બાદ હવે કર્ણાટકની એક મસ્જિદને લઈને ચોંકાવનારો...
ઇસ્લામાબાદ, પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે પૂર્વ પ્રધાનમંત્રી ઇણરાન ખાનની સુરક્ષા વધારી દીધી છે. ખાને બે દિવસ પહેલા દાવો કર્યો હતો...