Western Times News

Gujarati News

કાર - લકઝરી બસ વચ્ચે ગોઝારો અકસ્માત, 9નાં મોત -મળસ્કે સર્જાયેલા અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં ચકચાર-અંકલેશ્વરની ફાર્મા કંપનીના કર્મચારીઓ કારમાં...

નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રિષભ પંતનો શુક્રવારે વહેલી સવારે દિલ્હી-દહેરાદૂન હાઈવે પર અકસ્માત થઈ ગયો. હાઈવે પર ડિવાઈડર...

પ્રાચીન દર્શનશાસ્ત્ર અને સ્વામિનારાયણ દર્શન તત્ત્વજ્ઞાન સાધક શાસ્ત્રોને દર્શનશાસ્ત્ર કહેવામાં આવે છે. જીવ, જગત અને ઈશ્વરના સ્વરૂપ અને સંબંધો વિશે...

અમદાવાદ, મહીસાગર જિલ્લામાં કોલેજ ગ્રાઉન્ડ ખાતે દારૂની મહેફીલ માણતા હોય વીડિયો વાયરલ થયો છે. કોલેજ ગ્રાઉન્ડ ખાતે ટેકાના ભાવે ડાંગર...

અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ઈમિગ્રેશન ઓથોરિટીને એક એનઆરઆઈની અરજી પર નોટિસ ફટકારી હતી, જે લગ્ન...

અનેક પ્રકારના ફૂલોમાંથી તૈયાર કરાયેલા વિવિધ સ્કલ્પચર ફ્લાવર શો 2023 નું અનેરું આકર્ષણ-સહકાર રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની પ્રોત્સાહક ઉપસ્થિતિ મુખ્યમંત્રી શ્રી...

૨૦૨૩ના વર્ષના રાજ્ય સરકારના કેલેન્ડરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના વર્ષ-૨૦૨૩ના કેલેન્ડરનું...

BAPS ના વિદ્વાન સંત પૂ. આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ વિષયક અંતર્ગત પ્રમુખસ્વામી મહારાજના અભૂતપૂર્વ જીવન અને કાર્યને વર્ણવતા કહ્યું, “પ્રમુખસ્વામી...

વ્યક્તિ અને રાષ્ટ્રના ઘડતરમાં શિક્ષણના મહત્ત્વથી પ્રમુખસ્વામી મહારાજ સુપરિચિત હતા. તેમાં પણ સંસ્કાર યુક્ત  શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે તેમણે...

શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન શ્રી નરેશભાઇ પટેલે જણાવ્યું, “આ મહોત્સવ ફક્ત વિશાળ તો છે જ, પરંતુ નાની નાની વસ્તુઓ ધ્યાનમાં...

BAPS સંસ્થા વતી પૂ. ઈશ્વરચરણ સ્વામીનો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માતુશ્રીના દુ:ખદ નિધન પર સાંત્વના સંદેશ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના...

શ્રી સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની વિશ્વભરમાં સ્થાપના ભારતીય સંસ્કૃતિ, આર્કિટેક્ચર, ફિલોસોફી વગેરેનો અભ્યાસ કરવા માટે  પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહરાજની પ્રેરણાથી વર્ષ...

મુંબઈ,  આંતરરાષ્ટ્રીય સ્તરે કામગીરી ધરાવતી ડાઉનસ્ટ્રીમ કંપની નયારા એનર્જીએ આજે જાહેરાત કરી હતી કે, કંપની પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રમાં પ્રવેશ કરવાના માર્ગે...

વિવિધ વિષયોને આવરી લેતા મનોરંજક નાટકોની રજુઆત કરવામાં આવી પાલનપુર, ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર, બ્યુરો, પાલનપુર...

મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના વડ્ડી ગામને વિકસીત કરવા યશોધરા કામ કરશે-જયોજિર્યામાં મેડીકલનો અભ્યાસ કરનારી યશોધરા સાંગલીના ગામની સરપંચ બની ગઈ કોલ્હાપુર,...

કાનપુર, આઈઆઈટી કાનપુરના નિષ્ણાતોએ કૃત્રિમ હૃદય તૈયાર કર્યું છે. જે હૃદય સંબંધીત સમસ્યાઓમાંથી પીડાતા લોકો માટે મદદરૂપ સાબીત થશે. આઈઆઈટી...

જૂગાર રમી પૈસા કમાવા માટે દેશમાં લગભગ ૮૦ લાખ લોકો રોજ ઓનલાઈન લુડો રમે છે અમદાવાદના એક ડોકટરને ઓનલાઈન ગેમ્બલિંગની...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.