Western Times News

Gujarati News

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યની નગરપાલિકાઓ દ્વારા વસુલવામાં આવતા ટેક્ષ-કરવેરામાં રાહત આપતી ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર...

નવી દિલ્હી, લગ્નની સીઝનમાં સોશિયલ મીડિયા પર કેટલાય વિડીયો વાયરલ થતા હોય છે. આમાં વર-વધૂની એન્ટ્રીથી લઈને લગ્નની વિધિથી જાેડાયેલા...

વર્લ્ડ નો ટોબેકો ડે 2022: પુરાવા-આધારિત વિજ્ઞાન આધારિત નુકસાન ઘટાડવા પર સામાજિક દ્રષ્ટિકોણને સુધારવાની કટિબદ્ધતા કેટલાંક પગલાં લેવા છતાં દુનિયામાં...

નવી દિલ્હી, ગાયક કેકેના મૃત્યુના કિસ્સામાં, કોલકાતા પોલીસે અસામાન્ય મૃત્યુનો કેસ નોંધ્યો છે. મળતી માહિતી મુજબ, કોન્સર્ટ બાદ તેમની તબિયત...

નવી દિલ્હી, એલપીજી સિલિન્ડરના નવા દરો જાહેર કરવામાં આવ્યા છે. આજે ઈન્ડેનનો સિલિન્ડર ૧૩૫ રૂપિયા સસ્તો થયો છે. પેટ્રોલિયમ કંપની...

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના મેડિકલ વિભાગ દ્વારા “વિશ્વ તમાકુ નિષેધ દિવસ” નિમિત્તે રેલવેના આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ યુનિટ અમદાવાદથી રેલવે...

ભરૂચ પોલીસનો નવતર અભિગમ નાગરિકોની ફરિયાદો,સૂચનો અને અભિપ્રાયો માટે ૫  સ્થળોએ લેટર બોક્સ મુક્યા. લોકો Suggestion box થકી પોતાની વેદના...

સાઠંબા Health Eleven આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં જીલ્લા પંચાયત ટીમ વિરુદ્ધ વિજય મેળવ્યો  " આઝાદી કા અમૃત...

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 31મી મે, 2022ના રોજ શિમલા,હિમાચલ પ્રદેશ ખાતે આયોજીત 'ગરીબ કલ્યાણ સંમેલન'થી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.કેન્દ્ર...

PDEU ને નંબર 1 તરીકે સ્થાન આપવામાં આવ્યું -રાષ્ટ્રીય મહત્વની સંસ્થાનો દરજ્જો ધરાવતી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી વિશ્વની પ્રથમ અને...

મૂળ યુપીનો યુવક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો રાજકોટ,કુવાડવાના સાતડામાં રહેતો યુવાન મોબાઈલ ચાર્જમાં મુકવા જતા વીજશોક લાગતા તેઓને...

પ્રખ્યાત ગાયક કેકે ઉર્ફે કૃષ્ણ કુમાર કુન્નાથનું નિધન થયું છે. તે કોલકાતામાં એક કોન્સર્ટ કરવા ગયા હતા પરંતુ કોન્સર્ટ પછી...

અમદાવાદ, અમદાવાદ શહેરમાં ફરી એકવાર નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વસ્ત્રાપુર નજીક અંધજન મંડળ પાસેથી ૪૨...

સુરેન્દ્રનગર, અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી"એ ઉક્તિને અમદાવાદના માંડલ તાલુકાની દિવ્યાંગ રચના પટેલે મજબૂત મનોબળ વડે યથાર્થ ઠેરવી...

મહેસાણા, રાષ્ટ્રમાં કેન્દ્ર સરકારના સુશાસનના ૮ વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હિમાચલ પ્રદેશમાં યોજાયેલા રાષ્ટ્ર વ્યાપી 'ગરીબ કલ્યાણ...

ગાંધીનગર, ગુજરાત સરકારના અધિકારીઓમાં છેલ્લા ઘણા વર્ષોથી મહત્વની ભૂમિકા ભજવી રહેલા IAS રાજીવકુમાર ગુપ્તા સેવા નિવૃત થયા છે. ગુપ્તાનો ચાર્જ...

વોશિંગ્ટન, ભારતીય મૂળના અમેરિકી સાંસદ રાજા કૃષ્ણમૂર્તિને તેમના શાનદાર કરિયર અને જનસેવા પ્રત્યે સમર્પણ માટે 'વિશિષ્ટ નેતૃત્વ' પુરસ્કારથી સન્માનિત કરવામાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.