Western Times News

Gujarati News

મુંબઈ, બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી શ્રદ્ધા કપૂરની અપકમિંગ ફિલ્મના સેટ પર શુક્રવારના રોજ આગ ફાટી નીકળી હતી. તાજેતરમાં...

ત્રિનિદાદ, ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાયેલી પહેલી ટી૨૦ માં ટીમ ઇન્ડીયાએ વેસ્ટઇંડીઝને ૬૮ રનોથી હરાવી દીધી છે. ભારતીય ટીમે પહેલી...

મુંબઈ, એક ત્રણ વર્ષની છોકરી તેના હાથમાંથી છટકીને નીચે પડી ગયેલા ફોનને શોધવાના પ્રયાસમાં સાતમા માળની બાલ્કીનીની રેલિંગ પર ચડી...

દેહરાદૂન, ઉત્તરાખંડમાં વરસાદને કારણે આફત સર્જાઈ છે. ચમોલી જિલ્લામાં નેશનલ હાઈવેનો એક ભાગ ધોવાઈ જતાં બદ્રીનાથ યાત્રા રોકી દેવાઈ છે,...

અમદાવાદ, આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા જેઓએ પોતાનું જીવન આર્થિક ઉપાર્જનની આશા વગર માનવ સેવા કે સમાજ સેવામાં જોતરી દીધું હોય તેવા...

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બીજી વખત મુખ્યમંત્રી તરીકેની ઇનિંગ તો શરૂ કરી છે અને ૩ મહિના પુરા પણ થયા છે, પરંતુ...

શ્રીરામના વનવાસ સહિતના પૂરા જીવન ચરિત્ર પ્રસંગોને જીવંત કરતા સ્કલ્પચર લોકોને વન પ્રવાસ કરાવશે-પ્રોજેકટનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ઉદઘાટન કરાવવાના...

ભારતીય ટપાલ વિભાગ દ્વારા રક્ષાબંધનના પવિત્ર તહેવારને અનુલક્ષીને દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશેષ વોટરપ્રૂફ રાખી કવરનું વેચાણ કરવામાં...

૬૦ મનોદિવ્યાંગોને આશ્રય આપી આત્મનિર્ભર બનાવવા પ્રયાસ-માનસિક ક્ષતિવાળા બાળકોના ગૃહમાં આશ્રિત મનોદિવ્યાંગોને હુંફ, પ્રેરણા, સુશ્રૂષા અને સારવાર આપી કરાવાઇ છે...

શેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનાવતા પ્રધાનમંત્રી સ્વનિધિ મહોત્સવનો પ્રારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત શેરી ફેરિયાઓને...

બાંસવાડા, રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના ઘાટોલ વિસ્તારમાં શુક્રવારે મોડી સાંજે એક યુવક અને યુવતીને ઝાડ સાથે બાંધીને નિર્દયતાથી માર મારવાનો વીડિયો...

(માહિતી) વડોદરા, ગુજરાતના કલાગુરુ તરીકે સમગ્ર રાષ્ટ્ર જેમને આદર પૂર્વક નમન કરે છે એવા ક્લાગુરુ શ્રી રવિશંકર રાવળના ૧૩૧મા જન્મોત્સવ...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) બોટાદ લઠ્ઠાકાંડ સામે ભરૂચ ખાતે આપ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પદભ્રષ્ટ...

લવારપુર ગામે કરોડો રૂપીયાની જમીન પર કબ્જાે જમાવનાર ૧૦ સામે ફરીયાદ-જમીન મુદ્દે ૧૦ સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ફરીયાદ ગાંધીનગર,...

(તસ્વીરઃ ભગવાનભાઈ સોની, પાલનપુર) ગુજરાત પ્રદેશ ભરતીય જનતા પાર્ટી ના માનનીય અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી અને બનાસકાંઠા જીલ્લા ભારતીય જનતા પાર્ટીના...

મણીનગર સ્ટેશન પર ૧ વર્ષ જયારે સાબરમતી સહિતનાં અન્ય સ્ટેશનો પર ત્રણ વર્ષ માટે ખાનગી કર્મચારીની નિમણુંક કરાશે (એજન્સી)અમદાવાદ, સરકાર...

ખોખરા સરકારી ચાવડીના ભોયરામાં પાણી ભરાતા રેવન્યુ રેકર્ડને નુકશાન (એજન્સી)અમદાવાદ, પૂર્વ વિસ્તારમાં ગત ર૩મી જુલાઈના રોજ ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.