Western Times News

Gujarati News

નિવૃત્ત થયેલા શિક્ષકોએ શાળાનો ઋણ સ્વીકાર કરી ભવિષ્યમાં પણ શાળાને સાથ સહકાર આપવાની તત્પરતા દર્શાવી ઓલપાડ તાલુકાની શ્રી સાયણ વિભાગ...

માછીમારોના જીવનને આવરી લેતી ‘ક્યા પાની મેં સરહદ હોતી હેૈ?’ ડોક્યુમેન્ટરીનું AMA ખાતે સ્ક્રીનિંગ યોજાયું દિવસમાં જમવામાં માત્ર પાંચ રોટલી,...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર તારીખ 06 મે 2022ના રોજ પાટણ રેલવે સ્ટેશન પરિસરમાં 100 ફુટ રાષ્ટ્રીય ધ્વજ સ્મારકનું ઉદ્ઘાટન...

અમદાવાદ, થોડા દિવસો અગાઉ જ અમદાવાદના બહુચર્ચિત આયેશા આત્મહત્યા કેસમાં સેશન્સ કોર્ટે આયેશાના પતિને ૧૦ વર્ષની સજાનું એલાન કર્યું હતું....

સુરત, ગુજરાતમાં ચકચાર મચાવનારા ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં ગુરુવારે સુરત કોર્ટે આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારી હતી. ત્યારે સુરત...

વાપી, વાપીમાંથી થયેલ કરોડો રૂપિયાની કેમિકલ ચોરીનો પર્દાફાસ થયો છે. કરોડો રૂપીયાની કેમિકલ ચોરનો ભેદ ઉકેલી નાખવામાં વડોદરા એલસીબી પોલીસને...

ભાવનગર, ભાવનગર અને મહેસાણામાં યુવતીએ યુવકને પ્રેમજાળમાં ફસાવીને લૂંટી લીધો...પોલીસે આરોપીને શોધવા તપાસના ચક્રો કર્યા ગતિમાનગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચોરી...

કેવડીયા, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડીયા કોલોની ખાતે સેન્ટ્રલ કાઉન્સીલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરની ૧૪ મી બેઠક અંતર્ગત...

સુરત, વરાછામાં રહેતી ૧૯ વર્ષીય યુવતીના અમરોલીમાં રહેતા યુવાન સાથે પ્રેમસંબંધ હતા. જેથી યુવતીએ એક મહિના પહેલાં યુવક સાથે ભાગીને...

અમદાવાદ, રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત થઈ ચૂક્યા છે. ત્યારે ૪૨.૫ ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર...

મુઝફફરપુર, મુઝફફરપુરમાં ૨૦ મહિનામાં પૈસા ડબલ કરવાના નામે ૪૫ લોકો પાસેથી ૨ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો મામલો સામે આવ્યો છે....

નવીદિલ્હી, મધ્યપ્રદેશમાં બળાત્કારના આરોપમાં ફસાયેલા એક વિદ્યાર્થી નેતા શુભાંગ ગોન્તીયાને સુપ્રીમ કોર્ટે જામીન રદ કરીને ફરી જેલમાં ધકેલી દેવા આદેશ...

બીજીંગ, ચીન ના તમામ પ્રયાસો છતાં કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. શાંઘાઈ, રાજધાની બેઇજિંગ સહિત તમામ મોટા શહેરોમાં...

શ્રીનગર, અમરનાથ યાત્રા માટે ડ્રોનનો ખતરો સુરક્ષા દળો માટે એક મોટો પડકાર છે, તેથી તેઓ ડ્રોનનો સામનો કરવા અને આતંકવાદી...

નવી દિલ્હી, લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકની પેરેન્ટ કંપની 'મેટા પ્લેટફોર્મ્સ ઈન્ક'એ દિલ્હી હાઈકોર્ટમાં દાવો કર્યો છે કે...

બદ્રીનાથ, ંચારધામમાંથી એક બાબા કેદારનાથ ધામના કપાટ આજે (૬ મે) શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા છે. સવારે વહેલી સવારે વૈદિક...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.