Western Times News

Gujarati News

Search Results for: ઝારખંડ

નવીદિલ્હી: દેશમાં કોરોના મહામારીની બીજી લહેરની ગતિ હવે ધીમી થવા લાગી છે અને કોરોના સંક્રમણ પર કાબુ મેળવવા માટે દેશમાં...

રાંચી: ઝારખંડના ગિરિડીહની તેર મહિનાની યુવતીના પેટમાંથી ગર્ભ મળી આવતા ડોક્ટરો પણ ચોંકી ગયા હતા. દીકરીના પેટના દુખાવાથી પરેશાન પરિવારજનો...

રાજકોટ: રાજકોટ આમ તો સમગ્ર સૌરાષ્ટ્રની શાન ગણવામાં આવે છે .ગુજરાત માં રાજકોટ ને રંગીલું કહેવામાં આવી રહ્યું છે ....

નવીદિલ્હી: ઈકોનોમીમાં સુસ્તીના કારણે બેકારીનો દર વધી ગયો છે ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં બેકારીની ટકાવારી ૪૫ ટકા સુધી પહોંચી ચુકી...

ધનબાદ: ઝારખંડના ધનબાદના ધનસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રૂવાંટા ઉભા કરી દે તેવી ઘટના બની હતી. ઓરડામાં એક જ પરિવારના...

પટણા: નેપાળમાં ભારે વરસાદને કારણે તેરાઇ વિસ્તારો અને બિહારમાં પૂરનો ભય સતત વધી રહ્યો છે. બિહારની નદીઓમાં પાણીની સપાટી સતત...

ગિરિડીહ: ઝારખંડના ગિરિડીહના મહેશમુંડામાં એક શિક્ષકે ફોસલાવીને એક મહિલાનું શારીરિક શોષણ કર્યું હોવાનો કેસ સામે આવ્યો છે. મહિલાને પતિએ તેની...

મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સતત ત્રીજા દિવસે પણ ભારે વરસાદના કારણે જન જીવન ભારે પ્રભાવિત થયુ છે.ચોમાસુ સક્રિય થતાની...

નવીદિલ્હી: દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય થઈ ગયું છે. આવું બીજી વખત થયું છે, જ્યારે મોન્સૂનની શરૂઆત...

નવીદિલ્હી: કોરોના વાયરસ પછી મહામારી બનાવનાર ફંગસ અત્યાર સુધી દેશના ૨૮ રાજ્યોમાં મળી આવ્યો છે. થોડા દિવસો પહેલા ૨૬ રાજ્યોમાં...

નવીદિલ્હી: દેશમાં કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર નબળી પડવાની વચ્ચે વેક્સીનેશન માટે સંશોધિત દિશા-નિર્દેશ જાહેર કરી દેવામાં આવ્યા છે. નવી...

નવીદિલ્હી: એક દિવસ પહેલાં નોર્થ-ઈસ્ટનાં રાજ્યોમાં પહોંચ્યા પછી મોન્સૂન હવે મુંબઈ સહિત મહારાષ્ટ્રના ૩૦ ટકા વિસ્તારમાં એની અસર બતાવી રહ્યો...

કોરોનાના કારણે શ્રમિકોએ વતન વાપસી કરી -સુરત, અમદાવાદ, વડોદરા સહિત અનેક શહેરોમાં ઝારખંડ-બિહારથી મોટી સંખ્યામાં કામદારો કામ કરે છે અમદાવાદ, ...

ભુવનેશ્વર: યાસ ચક્રવાત ઓડિશાના ભદ્રક જિલ્લામાં ત્રાટક્યું છે. અહીંયા ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. હવામાન વિભાગે...

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના સંક્રમણની બીજી લહેર જુલાઈ સુધીમાં ખતમ થાય તેવી શક્યતા હોવાનુ કેન્દ્ર સરકારના સાયન્સ અને ટેકનોલોજી...

નવીદિલ્હી: દેશમાં વર્તમાન કોરોનાની પરિસ્થિતિને લઈ વડાપ્રધાન મોદીએ ૧૦ રાજ્યોના જિલ્લા કલેક્ટરો સાથે સંવાદ યોજ્યો હતો..જેમાં તેમણે જણાવ્યું હતું કે...

નવીદિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેરે કોહરામ મચાવ્યો છે. દરરોજ કોરોનાના નવા કેસ ડરાવી રહ્યા છે. દેશમાં કોરોનાની બેકાબૂ થતી સ્થિતિને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.