Western Times News

Gujarati News

Search Results for: મહામારી

ગોધરા સહિત 22 સ્થળોએ 30,000 શીશીઓનું વિતરણ કરાયું સોશિયલ ડિસ્ટન્સિંગ અને પર્સનલ હાઈજિન અંગેની  માર્ગદર્શિકાનું પાલન કોરોનાના ચેપને દૂર રાખશે ...

ભરૂચ:જંબુસર મુરલીધર મંદિર પાસે વાત્સલ્ય પ્લે સ્કૂલ સંચાલકો દ્વારા કોરના વાયરસ સામે રક્ષણ આપવા ઉકાળા વિતરણ કરવામાં આવ્યું જેનો મોટી...

કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીમાં ગુજરાતમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે વધુ કેટલાંક સંવેદનાસ્પર્શી નિર્ણયો ઉચ્ચસ્તરીય બેઠકમાં વિશ્વભરમાં ફેલાયેલા કોરોના...

દાહોદ જિલ્લામાં કોરોના વાયરસનો પગપેસારો થતો અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાનો અમલ કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા...

ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ ગુરુવારે રાત્રે ૮ વાગ્યે દેશવાસીઓને સંબંધોન કર્યા હતા. તેમણે મહત્વની વાત જણાવી હતી. વૈશ્વિક...

મહેમદાવાદમાં વાત્રક નદીના કિનારે આવેલા સિદ્ધિવિનાયક દેવસ્થાન એ હજારો દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવતા હોય છે, ખાસ કરીને મંગળવાર અને...

નેત્રામલી(સં.ન્યુ.સ):  વર્લ્ડ હેલ્થ ઓગૅનાઇઝેશન દ્વારા મહામારી જારી કરાયેલા કોરોના વાયરસ સંક્રમણ સામે સલામતી અને સાવચેતી માટે તાલુકા પંચાયત ઇડર(આયુર્વેદિક વિભાગ)...

કોરોના વાયરસના સંક્રમણની શક્યતા અટકાવવા જાહેરમાં થુંકનાર વ્યક્તિઓ પાસેથી દંડ વસુલાતની કામગીરી સઘન બનાવવા સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓને સુચના રાજકીય આગેવાનો,...

આરોગ્ય વિભાગ અમારી પાસે યાદી માં નામ જ નથી આવ્યું  : - પરત ફરેલ પતિ-પત્ની નું મુંબઇ એરપોર્ટ ઉપર તપાસ...

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોરોના વાઇરસના મુદ્દે દેશની જનતાને સંબોધતા જણાવ્યુ હતુ કે, દેશમાં કોરોના વાઇરસ ફેલાય રહ્યો છે...

લુણાવાડા: નોવેલ કોરોના વાયરસ (COVID 19) કે જેને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. તે સંદર્ભે મહીસાગર જિલ્લામાં...

ભરૂચ: વલ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા મહામારી જાહેર કરાયેલા કોરોનાના વાયરસ (COVID-19) સંક્રમણ સામે સલામતી અને સાવચેતી માટે નિયામક આયુષની...

ગાંધીનગર, નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફિલિપાઈન્સમાં ફસાયેલા ગુજરાતીઓને હેમખેમ ગુજરાત લાવવા માટે તમામ પ્રયાસો કરાઈ રહ્યા હોવાનું જણાવ્યું હતુ. ફિલિપાઈન્સમાં...

દેહરાદૂન, ઉત્તરાખંડની ત્રિવેન્દ્ર રાવત સરકારે પોતાના શાસનકાળના ત્રણ વર્ષ પૂરા થવા પર એક મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે સરકારી...

લુણાવાડા: મહીસાગર જિલ્લાના ખ્યાતિપ્રાપ્ત ચિત્રકારશ્રી બિપિન પટેલ છેલ્લા સાડાત્રણ  વર્ષથી રોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવે છે. તેમની આ સિધ્ધિના...

કોરોના વાયરસનો પ્રકોપ અને દહેશતની વચ્ચે લોકો તેનો ફાયદો ઉઠાવાની કોશિષ કરી રહ્યા છે. કોરોના વાઈરસના પગલે  માસ્ક અને સેનેટાઇઝરનો...

(માહિતી બ્યુરો, પાલનપુર)  નોવેલ કોરોના વાયરસ કે જેને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. કોરોના વાયરસનો ફેલાવો શ્વાચ્છોશ્વાસ...

રાજપીપળા,  મંગળવાર : નર્મદા જિલ્લા કલેકટરશ્રી અને કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય વહિવટદારશ્રી મનોજ કોઠારીએ  રાજપીપળા કલેકટરાલય ખાતે જિલ્લાના પ્રિન્ટ-ઇલેકટ્રોનિક મિડીયાના...

નવીદિલ્હી, કોરોના વાયરસના સંક્રમણથી ફેલાયેલી મહામારીના કારણે દુનિયાભરની મોટાભાગની વિમાનન કંપનીઓ મેના અંત સુધી દિવાળું ફુંકી શકે છે.વિમાનન કંપનીઓના વિશ્વૈક...

મુલાકાતીઓને હેન્ડ વોશ કરવ્યા પછી મળવા દેવાશે- કોરોના વાઈરસથી બચવા માટે લેવાની કાળજી અંગે મેડીકલ ટીમે કેદીઓને કર્યા વાકેફ- કેદીઓની...

રાજકોટ: ગુજરાતમાં સદનસિબે કોરોના વાયરસનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આ દરમિયાન સરકારે અગમચેતીના ભાગરૂપે સ્કૂલ-કાલેજો અને સિનેમાઘરોને બંધ...

 દેશમાં કોરોના વાયરસનો ખતરો બીજા તબક્કામાં પહોંચી ગયો છે. હજુ તો વાયરસથી થનાર બીમાર કોવિડ-19 એ લોકો સુધી જ સીમિત...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.