Western Times News

Gujarati News

સુરત, ઔદ્યોગિક નગરી સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલા ઉદ્યોગોને જરૂરી કોલસો વિદેશમાંથી મંગાવી પૂરો પાડવામાં આવે છે, આ કોલસો...

અમદાવાદ, આજે ચૈત્રી સુદ પૂર્ણિમા એટલે હનુમાન જયંતી છે. આજે હનુમાન જયંતીનો પાવન પર્વ છે. ત્યારે બોટાદના સાળંગપુરમાં હનુમાનજીની ભવ્ય...

મુંબઇ, પ્રભાસના ફેન્સ બાહુબલી અભિનેતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ સલારની રાહ આતુરતાથી જાેઈ રહ્યા છે. ચાહકો આ ફિલ્મને લગતી નાની નાની...

નવી દિલ્હી, રાહુલ ત્રિપાઠી તથા એઈડન માર્કરામની આક્રમક અડધી સદીની મદદથી સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૫મી સિઝનમાં પોતાની...

10 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી, 108 ફૂટ હનુમાનજીની મૂર્તિ 2008માં ઉદ્યોગપતિ નિખિલ નંદા દ્વારા ભગવાન હનુમાન જી માટે ચાર...

નવી દિલ્હી, રશિયન સેનાની વાપસી બાદ કીવનાં કેટલાંક વિસ્તારોમાંથી ૯૦૦થી વધુ નાગરિકોનાં શવ મેળવવાંમાં આવ્યાં છે. ક્ષેત્રીય પોલીસ પ્રમુખે શુક્રવારે...

નવી દિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ મુદ્દે તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેન...

(એજન્સી)અમદાવાદ, ટાઉન પ્લાનર તરીકેની મહત્વની જવાબદારી સોંપાઈ હોય તેવી વ્યક્તિના હાથમાં શહેરનો વિકાસ કઈ રીતે કરો તેવી મહત્વની જવાબદારી હતી...

પાટણ, પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં અજાણ્યા શખ્સ દ્વારા નીલગાયની બંદૂકની ગોળી મારીને હત્યા કરાઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાના...

રતનપુર ચેક પોસ્ટ પાસેનો બનાવ -ટ્રકમાં લઈ જવાતા થ્રેસરની અંદર સંતાડેલો દારૂ ઝડપાયો શામળાજી, શામળાજી પોલીસ સ્ટેશન મોનીટરીંગ સેલમાં એસ.પી.તરીકે...

શ્રમિક વિસ્તારના ટીનએજરો નશો કરી રહ્યા છે પાલનપુર, પાલનપુર શહેરમાં દિનપ્રતિદિન નશાખોરીના ગ્રાફમાં વધારો થઇ રહ્યો છે. રોજેરોજ અવનવા નુસ્ખાઓ...

ગુડાએ બાંધકામનું દબાણ દૂર કરવા ગતિવીધી હાથ ધરતા હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી હતી -આલમપુર શાકમાર્કેટ પાસે દુકાનોનું બાંધકામ દુર...

સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીનો શુભેચ્છા અને સત્કાર સમારોહ યોજાયો સી.એમ. ડેશબોર્ડમાં વિવિધ માનાંકોના આધારે પાટણ જિલ્લાને રાજ્યમાં પ્રથમ...

શ્રમિકોને રહેવા માટે મહીને ૧,પ૦૦ અને જમવા માટે ૪,૦૦૦ ચુકવવા પડશે (એેજન્સી)ગાંધીનગર, ગુજરાતમાં ઔધોગિક વિકાસ નિગમની એસ્ટેટમાં પરપ્રાંતીય શ્રમીકોને રહેવા...

(પ્રતિનિધિ) અમદાવાદ, રાજયમાં વીજળીના પ્રશ્નને લઈને રજુઆત થતા તેના નિકાલ માટે રાજય સરકાર તરફથી ત્વરિત કાર્યવાહી કર્યા પછી ખાતરના ભાવમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.