Western Times News

Gujarati News

સોનાની સાવરણીથી રથની સફાઈ સેવાની પરંપરા નિભાવતા મુખ્યમંત્રી-શ્રદ્ધાપૂર્ણ માહોલમાં મુખ્યમંત્રીશ્રીને પ્રથમ વખત પહિન્દ વિધિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રથયાત્રા નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ તાજેતરની મન કી બાતમાંથી ભારતીય સંસ્કૃતિમાં યાત્રાના મહત્વ...

(વિરલ રાણા) ભરૂચ,તારીખ ૩૦.૦૬.૨૦૨૨ ના રોજ મોડી સાંજના સમયે ચાલુ વરસાદમાં અંકલેશ્વર ખાતેની આમલાખાડી ખાડીમાં પ્રદુષિત પાણીની ફરિયાદ સ્થાનિક સામાજિક...

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકામાં વર્ષ ૨૦૨૧ ના વર્ષમાં નિર્માણ પામેલ નવી બોરોલથી નારાજીના મુવાડા રોડ પર...

પિતાએ ખેતી કરવા માટે લીધેલી બેન્ક લોન ભર્યા બાદ સહાય ચૂકવવાની જીદ ગોધરા, કોરોનાકાળમાં અનાથ થયેલા ગોધરાના ર અનાથ બાળકોને...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ વિક્કી સોખીની પુનઃ નિયુક્તિ કરવામાં આવતા કાૅંગ્રેસ કાર્યાલય ખાતે અગ્રણીઓ અને કાર્યકરોએ...

તાલુકા પંચાયતના એક મહિલા સદસ્ય દ્વારા જીલ્લા ભાજપા પ્રમુખને રાજીનામું પણ મોકલાયું ! (પ્રતિનિધી) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકા પંચાયતમાં...

વેરાવળ, ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વડનગર ગામમાં આવેલ અંબુજા સીમેન્ટ કંપની દ્વારા ભૂમિ, વાયુ અને પાણીમાં પ્રદુષણ ફેલાવાતું હોવા...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલ જિલ્લામાં ચાલુ નિઝન માં વરસાદ ખેંચાતા શરૂઆતમાં ખેડુતો ધારા કરવામાં આવેલ વાવેતર નિષ્ફળ જાય તેવી...

જામનગર શહેર તથા આજુબાજુના વિસ્તારમાં ઠલવાતી રેતી બે નંબરની? જામનગર, જામનગર નજીકના જાેડીયા પંથકમાંથી એસ.પી.દ્વારા જ મસમોટા પ્રમાણમાં રેતી ચોરીના...

(પ્રતિનિધી)ગોધરા,  પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત બી.આર.જી.એફ હોલ ખાતે રાજ્યકક્ષાના મંત્રી જીતુભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં અને મહાનુભાવોની ઉપસ્થિતીમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન...

રિલાયન્સ બ્રાન્ડ્ઝની ફૂડ ચેઇન "પ્રેટ અ મોરે" સાથે મળી ફૂડ અને બેવરેજ રિટેલ ક્ષેત્રે તેના પ્રથમ સાહસની જાહેરાત મુંબઈ, રિલાયન્સ...

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અષાઢી બીજના પાવન પર્વે અમદાવાદમાં ૧૪૫ મી રથયાત્રાના અવસરે પહિંદ વિધિ કરીને ભગવાનની રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી એકનાથ શિંદેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:"...

સાબરકાંઠા, ગુજરાતના ૧૨ જેટલા બાળકોની કોમનવેલ્થ ગેમના ટ્રાયલ માટે પસંદગી થઇ છે . જેના ભાગરૂપે તમામને ઓરિસ્સાના કટક ખાતે બોલાવવામાં...

શ્રદ્ધાળુઓની શ્રદ્ધા સાથે પોલીસની ત્રીલેયર સુરક્ષા અમદાવાદ, અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૫મી રથયાત્રામાં શ્રદ્ધાળુઓની શ્રદ્ધા સાથે પોલીસની ત્રીલેયર સુરક્ષા પણ દેખાશે....

રથયાત્રા ૧૯ કિલોમીટર પરંપરાગત રૂટ પર ફરશે : વહેલી સવારે યોજાનાર મંગલા આરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસ હાજરી આપશે...

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભૂગર્ભ જળની સ્થિતિ ચિંતાજનક:  ઉત્તર ગુજરાતનાં કુલ ૨૨ તાલુકા એવા છે જ્યાં ભુગર્ભ જળ ખાલી થઇ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.