Western Times News

Gujarati News

મુઝફફરપુર, મુઝફફરપુરમાં ૨૦ મહિનામાં પૈસા ડબલ કરવાના નામે ૪૫ લોકો પાસેથી ૨ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો મામલો સામે આવ્યો છે....

નવીદિલ્હી, મધ્યપ્રદેશમાં બળાત્કારના આરોપમાં ફસાયેલા એક વિદ્યાર્થી નેતા શુભાંગ ગોન્તીયાને સુપ્રીમ કોર્ટે જામીન રદ કરીને ફરી જેલમાં ધકેલી દેવા આદેશ...

બીજીંગ, ચીન ના તમામ પ્રયાસો છતાં કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. શાંઘાઈ, રાજધાની બેઇજિંગ સહિત તમામ મોટા શહેરોમાં...

શ્રીનગર, અમરનાથ યાત્રા માટે ડ્રોનનો ખતરો સુરક્ષા દળો માટે એક મોટો પડકાર છે, તેથી તેઓ ડ્રોનનો સામનો કરવા અને આતંકવાદી...

નવી દિલ્હી, લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકની પેરેન્ટ કંપની 'મેટા પ્લેટફોર્મ્સ ઈન્ક'એ દિલ્હી હાઈકોર્ટમાં દાવો કર્યો છે કે...

બદ્રીનાથ, ંચારધામમાંથી એક બાબા કેદારનાથ ધામના કપાટ આજે (૬ મે) શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા છે. સવારે વહેલી સવારે વૈદિક...

કોલકાતા, પશ્ચિમ બંગાળમાં ભાજપના વધુ એક કાર્યકરની હત્યા કરી દેવામાં આવી છે. કોલકાતાના ચિતપુર વિસ્તારમાં અર્જુન ચૌરસિયા નામના કાર્યકરની લાશ...

નવી દિલ્હી, ભારતમાં કોરોનાથી થયેલા મોત અંગે વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કરેલા દાવા બાદ રાજકીય મોરચે આરોપ અને પ્રત્યારોપનો દોર શરુ...

મોસ્કો, રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે તાજેતરમાં જર્મનીના તાનાશાહ હિટલર ને યહૂદી ગણાવ્યો હતો અને તેની સામે ઈઝરાયેલ ભડકી ઉઠ્‌યુ...

(દેવેન્દ્ર શાહદ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પો.માં ભ્રષ્ટાચાર અને કૌભાંડો સર્વસ્વીકૃત થઈ ગયા છે. મ્યુનિ. કોન્ટ્રાકટરો અને કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની સાંઠગાંઠના...

પ્રયાગરાજ, અલાહાબાદ હાઈકોર્ટે દેશમાં ચાલી રહેલા લાઉડસ્પીકર વિવાદ વચ્ચે મહત્વની ટિપ્પણી કરી છે અને સાથે જ મસ્જિદમાં લાઉડસ્પીકર લગાવવાની માગણી...

સિલિગુડી, પશ્ચિમ બંગાળના ૨ દિવસીય પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરવા મામલે ખૂબ જ મહત્વનું...

મુંબઈ, વૈશ્વિક બજારોમાં વેચવાલી વચ્ચે શુક્રવારે મુખ્ય શેરબજારો ઘટ્યા હતા અને બીએસઈ સેન્સેક્સ ૮૬૬.૬૫ પોઈન્ટના ઘટાડા સાથે ૫૫,૦૦૦ની નીચે બંધ...

નવી દિલ્હી, ભારત સરકાર દ્વારા ઈન્ટ્રોડ્યુસ કરવામાં આવેલી નવી આઈટી પોલિસી પ્રમાણે હવેથી વીપીએન સર્વિસ પ્રોવાઈડર્સે યુઝર્સનો ડેટા કલેક્ટ કરવાનો...

ગાંધીનગર, કોરોનાના આંકડા ગુજરાતમાં ઉતાર ચઢાવ જાેવા મળી રહ્યો છે. નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરાયેલી ભીતિ કે જુન-જુલાઇમાં કોરોનાની વધારે એક...

ભરૂચ જીલ્લામાં ભંગારના ગોડાઉનમાં પણ છાશવારે આગ લાગવાની ઘટનાઓના કારણે પણ ભારે હાહાકાર મચી જાય છે.પરંતુ ગેરકાયદેસર ચાલતા ભંગારનાં ગોડાઉનમાં...

છોટી કાશી હળવદના ભૂદેવોને બ્રહ્મ ભોજન અર્થે ખાસ લક્ઝરી બસ દવારા તેડાવાયા (જીજ્ઞેશ રાવલ)હળવદ,પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ મોહનભાઇ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.