Western Times News

Gujarati News

વિરમગામ માંડલ દેત્રોજ પત્રકાર સંઘના પ્રમુખ મહામંત્રી સહિતના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી  (વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ગુજરાત પત્રકાર સંઘ...

પોલીસ અધિક્ષક ખેડા નડીયાદ નાઓની કચેરીએ અરજી મળેલ કે ખેડા જીલ્લામાં નડીયાદમાં પશુઓની હેરાફેરી થઇ રહેલ છે . જે અરજી...

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૨૫: ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલે, વન વિભાગની વિકાસલક્ષી પ્રવૃતિઓને બિરદાવી ક્લસ્ટર યોજના અંતર્ગત અપાતા...

મુંબઈ, ફિલ્મ RRRની ભવ્ય સફળતાને માણી રહેલો સાઉથ સ્ટાર રામ ચરણ પિતા ચિરંજીવી સાથે તેમની અપકમિંગ ફિલ્મ આચાર્યને પ્રમોટ કરવામાં...

નવી જગ્યાએ ધંધાને અસર થતાં આર્થિક નુકસાન અંગે રજૂઆત : શાકમાર્કેટ માટે ફાળવેલી જગ્યાની આસપાસના રહીશોનો પણ વિરોધ કરી માર્કેટ...

શીકા હિંમતનગર રોડ પર ધનસુરાના જૂની શિણોલ પાસે ટ્રકમાં ભરેલ મારબલ નદીના બ્રિજ ની વચ્ચે  પડતાં ટ્રાફિક જામ સર્જાયો હતો.શિણોલ...

વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજનાં કળીયુગની જરૂરીયાત તો છે જ. કમનસીબે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા...

માર્ગની ચાર માર્ગીય કામગીરી સંપૂર્ણપણે ક્યારે પુરી થશે એ બાબતે પ્રશ્નાર્થ સર્જાયો : માર્ગ બિસ્માર બનતા રિપેરિંગ કામગીરી થાય છે...

જિલ્લા રોજગાર કચેરી, નડિયાદ દ્વારા તા. ૨૮-૦૪-૨૦૨૨ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે યુ.ટી.એસ મહિલા આર્ટસ કોલેજ નડિયાદ, ખેડા ખાતે તાલુકા કક્ષાનો...

ભારતમાં પંચાયતી રાજ પદ્ધતિ પ્રાચીન કાળથી અસ્તિત્વમાં છે અને પંચાયતી રાજ સંસ્થાને કેન્દ્રમાં રાખીને તેને મજબૂત બનાવવી તે મોદી સરકારની...

1952 ની પ્રથમ લોક્સભાથી માંડી વર્ષ 2019 ની 17 મી લોકસભા સુધીની માહિતી આ એટલાસમાં ચૂંટણી વિશેષજ્ઞો, શિક્ષણવિદો, સંશોધનકર્તાઓ, વિદ્યાર્થીઓ,...

સમસ્યાઓ તરફ સરકારનું ધ્યાન ખેંચવા ભરૂચ - દહેજ જીઆઈડીસી સાથે જોડતી સુવા ચોકડી નજીક ગ્રામજનો રોડ ઉપર ઉતરી આવી ચક્કાજામ...

નડિયાદ સ્થિત જલારામ મંદિર ખાતે નડિયાદ લોહાણા ઠકકર સમાજનું એક ભવ્ય સંમેલનનું આયોજ તા.૨૪/૦૪/૨૦૨૨ને રવિવારના રોજ યોજાયું હતું. આ સંમેલનમાં...

રાજ્ય ના ૨૯ જિલ્લાઓમાં કારોબારી ધરાવતા રાજ્યના એક માત્ર પત્રકાર એકતા સંગઠન ગુજરાતની ધનસુરા તાલુકાની કારોબારીની રચના કરવામાં આવી હતી.જેમાં...

ધનસુરા ના ભેંસાવાડા ખાતે તાલુકા હેલ્થ ઓફિસર અને મેડિકલ ઓફિસરશ્રી ઓ નો વિદાય સમારંભ યોજાયો હતો. ધનસુરા તાલુકા માં તાલુકા...

ધનસુરા તાલુકાના આકરુન્દ ગામે સ્વામિનારાયણ મંદિર ના હોલ ખાતે મફત નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. પરમ પૂજનીય વંદનીય ગુરૂકૃપા  શ્રી...

ગુજરાત ઉચ્ચ શિક્ષણ નિયામક એમ.નાગરાજને પરીક્ષા કેન્દ્રોની મુલાકાત કરી : અરવલ્લી જિલ્લાના 60 કેન્દ્ર પર બિનસચિવાલયની પરીક્ષા યોજાઈ. અરવલ્લી જિલ્લામાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.