Western Times News

Gujarati News

બ્લુમ્બર્ગ દ્વારા એપ્રિલના પ્રથમ સપ્તાહમાં હાથ ધરાયેલા સર્વેમાં ર૭.પ૦ ટકા અર્થશાસ્ત્રીઓએ મંદીની શકયતા વ્યકત કરી ન્યુયોર્ક, અમેરીકાને મંદીમાં ધકેલ્યા વગર...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા માસમાં જર્મની, ડેનમાર્ક તથા ફ્રાન્સની મુલાકાતે જઈ રહયા છે. શ્રી મોદી મે માસના પ્રારંભમાં જ...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચની કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીમાં વિશ્વ પુસ્તક દિવસ અને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે નર્મદા...

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ગુજરાત સરકાર હસ્તક બોર્ડ નિગમોમાં નિમણુંકો અંગે હજુ સુધી સસ્પેન્સની સ્થિતિ યથાવત રહેવા પામી છે. પરંતુ આ સ્થિતિનો...

મોટી કુંકાવાવમાં આવેલી ખાખી મહારાજની જગ્યામાં મનોજભાઇ જાષીના વ્યાસાસને રામચરિત માનસ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં રામ...

ગુજરાતના પ્રિન્ટ મીડિયાના માલિકો તથા તંત્રીશ્રીઓ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના માલિકો તથા ચેનલ હેડ્સ સાથે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રીશ્રી અનુરાગ...

પ્રાઇસ બેન્ડ કેમ્પસ એક્ટિવવેર લિમિટેડના ₹5ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરદીઠ ₹278થી ₹292 નક્કી થઈ છે મુંબઈ, કેમ્પસ એક્ટિવવેર લિમિટેડ...

શ્રીનગર, ૨૪ એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જમ્મુ અને કાશ્મીરની મુલાકાત પહેલા આતંકવાદીઓની ચાલી રહેલી કાર્યવાહીમાં ગુરુવાર-શુક્રવારની વચ્ચેની રાત્રે એન્કાઉન્ટરમાં સુરક્ષા...

નવીદિલ્હી, નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતે શ્રી ગુરુ તેગ બહાદુરજીના ૪૦૦મા પ્રકાશ પર્વના અવસરે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે....

શિમલા, હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ઉત્તેજના વધી ગઈ છે. શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીથી લઈને રાજ્યમાં રાજકીય મેદાન...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટ દેશની અદાલતો માટે ફાંસીની સજા આપવા અંગે ગાઇડલાઇન બનાવશે. જસ્ટિસ યુ યુ લલિત, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ...

અમદાવાદ, રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી LRD ઉમેદવારો પોતાની પડતર માગણીઓને લઈને આંદોલન કરી રહ્યા હતા. ત્યારે આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ...

મુંબઈ, બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર તમાકુ કંપની સાથેના કોન્ટ્રાક્ટને કારણે અચાનક જ ચર્ચામાં આવ્યો છે. છેલ્લાં કેટલાંક સમયથી અક્ષય કુમાર...

વહેલી સવારે મારુતિવાન ખુલ્લી ગટરમાં ખાબકતા સ્થાનિકો દોડી આવ્યા હતા. (વિરલ રાણા) ભરૂચ,ભરૂચ શહેરના વોર્ડ નંબર ૧૦ ના છીપવાડ ચોક...

આ અદ્યતન આઇસીયુ વોર્ડ બનતા મહેમદાવાદ અને તેની આજુબાજુના ગામોના રહિશોને જરૂરીયાતના સમયે સારી સારવાર ઉપલબ્ધ થશે -ગ્રામ વિકાસ અને...

તા. ૨૪મીના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિનની ઉજવણી અંતર્ગત આણંદ જિલ્લામાં ગ્રામ સભાઓ યોજાશે આણંદ –  :: આઝાદી કા અમૃત...

કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, પ્રાદેશિક કચેરી, ભાવનગર દ્વારા તા. ૨૨ એપ્રિલ, ૨૦૨૨ના રોજ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.