Western Times News

Gujarati News

Search Results for: કુલગામ

શ્રીનગર, જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષાબળોએ બે અલગ અલગ અથડામણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. કાશ્મીર ઝોન પોલીસના અનુસાર અનંતનાગ જિલ્લાના હંગલગુંડ...

શ્રીનગર, જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લા આતંકીઓ સાથે અથડામણમાં સુરક્ષાકર્મીઓએ લશ્કરના બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. સુરક્ષાકર્મીઓને વિસ્તારમાં અમુક આતંકવાદીઓ છૂપાયા...

નવી દિલ્હી, આ વર્ષે જમ્મુ અને કાશ્મીરમાં થયેલા ૨૦ ટાર્ગેટેડ હુમલાઓમાંથી મોટા ભાગના લઘુમતીઓ, પ્રવાસીઓ અને સુરક્ષા કર્મચારીઓને લક્ષ્યમાં રાખીને...

શ્રીનગર,કાશ્મીરમાં જાણે ૯૦ના દાયકાનું પુનરાવર્તન થયુ હોય તેવા દ્રશ્યો ફરી સર્જાયા છે. કુલગામમાં બેન્ક મેનેજર વિજયકુમારની હત્યા બાદ કાશ્મીરમાંથી છેલ્લા...

નવી દિલ્હી, કાશ્મીરમાં આતંકવાદીઓની કાયરતાપૂર્ણ પ્રવૃત્તિઓ સતત ચાલી રહી છે. આતંકવાદીઓ હિંદુ અને બિનકાશ્મીરીઓને નિશાન બનાવીને તેમની હત્યા કરી રહ્યા...

શ્રીનગર,કાશ્મીર ઘાટીમાં વધી રહેલી ટાર્ગેટ કિલિંગની ઘટનાઓએ સરકાર સામે નવી મુશ્કેલી ઊભી કરી છે. બુધવારે એક સમુદાયના નેતાએ દાવો કર્યો...

શ્રીનગર,કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના કશ્મીર પ્રદેશના કુલગામ જિલ્લામાં આજે આતંકવાદીઓએ રજનીબાલા નામનાં એક હિન્દુ શિક્ષિકાની ગોળી મારીને હત્યા કરી...

સેના દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન જારી પુલવામા,  જમ્મુ કાશ્મીરના પુલવામાના પાહુ વિસ્તારમાં ભારતીય સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું...

નવીદિલ્હી, તાજેતરના વર્ષોમાં જમ્મુ અને કાશ્મીરમાં લઘુમતીઓ (હિંદુઓ) વિરુદ્ધ હિંસામાં ઘટાડો થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં ૩૪ લઘુમતીઓએ જીવ ગુમાવ્યા...

શ્રીનગર, ભાજપે તેના કેડરને બૂથ સ્તરે લોકો સુધી પહોંચવા માટે પણ કહ્યું છે. ભાજપના પૂર્વ મંત્રી સત શર્માએ તાજેતરમાં પાર્ટી...

શ્રીનગર, કુલગામ જિલ્લાના અદુરા ગામમાં શુક્રવારે સાંજે આતંકવાદીઓએ સરપંચના ઘર પર હુમલો કરીને તેમની હત્યા કરી નાખી હતી. આતંકવાદીઓએ નજીકથી...

(એજન્સી) શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓના સફાયાનું અભિયાન સતત ચાલુ છે. આ વર્ષે ૧૩ દિવસમાં સુરક્ષા જવાનોએ આઠ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં ૧૪...

શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ સુરક્ષાદળોનું અભિયાન તેજ થયું છે અને સુરક્ષાદળોને પુલવામામાં મોટી સફળતા મળી છે. સેનાના જવાનોએ...

શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સુરક્ષાદળોનું ઓપરેશન ઓલઆઉટ ચાલુ છે અને સેનાના જવાનોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ બે...

શ્રીનગર, જમ્મુ કાશ્મીરના બારામૂલામાં એક દુકાનદારની ગોળી મારવા જઈ રહેલા એક આતંકીને ભારતીય સુરક્ષાદળોએ ઠાર માર્યો છે.મનાઈ રહ્યું છે કે...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં જ થયેલા આતંકી હુમલાનુ ષડયંત્ર રચવાના મામલે એનઆઈએએ ૧૧ સ્થળો પર દરોડા પાડ્યા છે. આ દરોડા હેઠળ...

શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ તણાવપૂર્ણ છે કેમ કે આતંકવાદી ક્રુર હુમલામાં સામાન્ય નાગરિકોને સતત નિશાન બનાવી રહ્યા છે. પીડિતોના બિન...

કોલકાતા, એક બાજુ જમ્મુ કાશ્મીરમાં આતંકી ઘટનાઓથી માહોલ ખરાબ કરવાની કોશિશ થઈ રહી છે ત્યાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI બીજું...

જમ્મુ, જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જાે રદ્દ કર્યા બાદ કુખ્યાત આઈએસઆઈ ખૂબ જ રઘવાયું થયું છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કબજાે અને...

રાષ્ટ્રની રક્ષા કાજે ભારતીય સૈન્યમાં ફરજ બજાવતા ગુજરાતના સપૂત અને અમરાઈવાડીના હિરાવાડી વિસ્તારના વતની શહીદ ગોપાલસિંહ ભદોરીયાના સ્ટેચ્યૂનું અનાવરણ અસારવા,અમદાવાદ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.