Western Times News

Gujarati News

Search Results for: સુશાંત

મુંબઈ: બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતના મોતના વણઉકેલ્યા રહસ્યની સ્ટોરી પર આધારિત ફિલ્મ 'ન્યાયઃ ધ જસ્ટિસ'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે....

નવીદિલ્હી: આજે ૬૭માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય સૂચના તથા પ્રચારણ મંત્રી પ્રકાશ જાવડેકરે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની...

અંકિતા લોખંડેએ પ્રેમી વિકી જૈન પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો ટીવી અને બોલિવૂડ એક્ટ્રેસ અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ...

સીબીઆઈનો સ્ટેટસ રિપોર્ટ આપવાની અરજી ફગાવાઈ-પાંચ માસ થયા છતાં તપાસ એજન્સીએ કામગીરી પૂરી ન કરી હોવા સંદર્ભે પીઆઈએલ દાખલ કરાઈ...

મુંબઇ, નારકોટિકસ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ પુછપરછ માટે સુશાંત સિંહ રાજપુતના દોસ્ત અને સહાયક નિર્દેશક ઋષિકેશ પવારને હિરાસતમાં લીધો છે એનસીબીએ...

મુંબઈ, મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે સીબીઆઈને એક અપીલ કરી છે. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગૃહમંત્રી...

મુંબઇ, સુશાંત સિંહ રાજપુત મામલામાં મુંબઇ પોલીસે બોમ્બે હાઇકોર્ટને કહ્યું કે અભિનેતા સુશાંતસિંહ રાજપુતની બહેનોની વિરૂધ્ધ પ્રાથમિકી દાખલ કરવાનું તેમનું...

નવીદિલ્હી, સુશાંતસિંહ રાજપુત મામલામાં ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે,સ્વામીએ પોતાના પત્રમાં એમ્સની મેડિકલ રિપોર્ટની સમીક્ષા...

નવીદિલ્હી: સુશાંતસિંહ રાજપુત મામલાની તપાસ સીબીઆઇએ પુરી કરી લીધી છે.સીબીઆઇને અત્યાર સુધી સુશાંતના મોતના મામલામાં કોઇ પ્રકારનું ષડયંત્ર કે ફાઉલ...

નવી દિલ્હી: ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છે કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ મામલે થઈ રહેલી તપાસ સંબંધિત...

મુંબઇ, ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપુત મોત કેસમાં રાજકીય નિવેદનબાજી સતત જારી છે.દિલ્હી ખાતે એમ્સના રિપોર્ટમાં એ વાતની પુષ્ટી થઇ છે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.