Western Times News

Gujarati News

Search Results for: સ્વચ્છતા

“ગાર્બેજ ફ્રી ઈન્ડિયા” થીમ પર ઠેરઠેર ઉજવણી કરાશે (એેજન્સી)ગાંધીનગર, મહાત્મા ગાંધી જન્મજયંતી નિમીત્તે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રાજયમાં તા.૧પ-સપ્ટેમ્બરથી ૧પ...

નડિયાદ શહેર કોંગ્રેસે પાલિકામાં ભ્રષ્ટાચારની તપાસ કરવા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી (પ્રતિનિધિ) નડિયાદ, શહેરી વિકાસની વિવિધ યોજનાઓ હેઠળ નડીઆદ નગરપાલિકા...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ (વર્લ્ડ હેન્ડ હાઈજીન ડે) નિમિત્તે મેડિકલ વિભાગ અને જીસીએસ હોસ્પિટલના સહયોગથી અમદાવાદ (કાલુપુર) રેલવે સ્ટેશન ખાતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જી.સી.એસ.હોસ્પિટલના માઈક્રોબાયોલોજીના ડો. અને તેમની ટીમ દ્વારા હાથની સ્વચ્છતા જાળવવા અને જંતુઓ અને રોગોથી બચવા માટે તમારા હાથને...

દેશની સ્વચ્છતા માટે સ્વાભિમાન, આપણું સ્વચ્છ ભારત,સ્વચ્છ ગુજરાત અને પવિત્ર યાત્રાધામ સ્વચ્છતા અભિયાન જિલ્લાના સર્વ ધારાસભ્યઓ,જિલ્લા વહીવટી તંત્ર અને મોટી...

(પ્રતિનિધિ) સેલવાસ, દાદરા નગર હવેલી સેલવાસ ના સાયલીમા સરપંચ કુંતાબહેન વિષ્ણુભાઈ વરઠા અને પંચાયત સેક્રેટરી પાર્વતીબહેનના નેતૃત્વમાં પંચાયત સભ્યો, પંચાચત...

(પ્રતિનિધિ) સેલવાસ, દાદરા નગર હવેલીની રખોલી ગ્રામ પંચાયત દ્વારા સરપંચ શ્રીમતી ચંદનબેન પટેલના દિશા-નિર્દેશ અને નેતૃત્વ હેઠળ નુક્કડ નાટક અને...

(પ્રતિનિધિ)ગોધરા, મહીસાગર જિલ્લામાં જલ જીવન મિશન અંતર્ગત નલ સે જલ કાર્યક્રમ અન્વયે જિલ્લા કક્ષાની જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક આજે...

હેરમાં સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા અઠવાડિયાથી ખાસ ડ્રાઇવઃ એકમોને સીલ કરવા સુધીની કાર્યવાહીની સૂચના અમદાવાદ,  અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ફરી...

રાજ્યપાલશ્રીએ વર્ગખંડો અને ભોજનાલયની મુલાકાત લીધી : છાત્રાવાસ સંકુલમાં જ્યાં ત્યાં પડેલાં કચરાંને જાતે ઉપાડી નિકાલ કર્યો છાત્રાવાસમાં વિદ્યાર્થીઓના રૂમમાં...

(પ્રતિનિધિ)સેલવાસ, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં અને જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માના...

નવીદિલ્હી, નેશનલ ક્લીન સ્કૂલ એવોર્ડ ૨૦૨૧-૨૨ની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ વિભાગ, ભારત સરકાર દ્વારા સ્વચ્છ શાળા...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડલ પર 19મી ઓક્ટોબર, 2022ના રોજ “સ્વચ્છતા અભિયાન 2.0” ની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન રેલ્વે...

અમદાવાદ મંડળમાં 16 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2022 સુધી “સ્વચ્છતા પખવાડિયા”ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પખવાડિયા દરમિયાન, તેના પરિસરને...

મુંબઈ, હિંદ મહાસાગરના તાજ સમાન ભારત 7,500 કિલોમીટર લાંબા દરિયાકિનારા સાથે વિશિષ્ટ અનેક ફાયદા ધરાવે છે. વ્યૂહાત્મક સ્થાનને અને દરિયાકિનારાની...

સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાના હેતુથી અમદાવાદ રેલવે મંડળના 5 રેલવે કર્મચારીઓ દ્વારા સાબરમતીથી દિલ્હી સુધીની સ યકલ યાત્રા શરૂ કરવામાં...

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ભારત સરકાર ના યુવા કાર્યક્રમ હેઠળ કાર્યરત એવી નેહરુ યુવા કેન્દ્ર નડિયાદ ની કાર્યાલય દ્વારા આજ...

અમદાવાદ,  દેશ અત્યારે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે ત્યારે, ભારતીય તટરક્ષક દળ (ICG) દ્વારા સમુદ્રના બીચોની સ્વચ્છતા અને...

સ્વચ્છતા ત્યાં પ્રભુતા... યાત્રીઓને તિર્થધામમાં સ્વચ્છતા જાળવવા કરી અપીલ.. બારમાં વર્ષે થી સોમનાથ મહાદેવના સાનિધ્યે શ્રાવણ પૂર્વે બાપા સિતારામ સેવા ટ્રસ્ટના...

(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) આજરોજ ગાંધીનગર મહાનગરપાલિકા અને બાયો ફિક્સ પ્રાઇવેટ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે સેક્ટર ૨૨ રંગમંચ ખાતે ફીટ્‌સ ઓન...

ટનલનું નિરીક્ષણ કરતા મોદી ચાલતા હતા ત્યારે કિનારા પર એક રેપર અને પ્લાસ્ટિકની બોટલ પડેલી જાેવા મળી નવી દિલ્હી, પ્રધાનમંત્રી...

રોટરી ઇન્ટરનેશનલ વર્લ્ડ કન્વેન્શનમાં પ્રધાનમંત્રીનું સંબોધન વિશ્વભરના રોટેરિયનોનો વિશાળ પરિવાર, પ્રિય મિત્રો, નમસ્તે! રોટરી ઇન્ટરનેશનલ કન્વેન્શનને સંબોધતા મને આનંદ થાય...

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ચામુંડા માતાના ધામ એવા ખેડબ્રહ્મા તાલુકાના વરતોલ ગામે ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા સાત દિવસથી સ્વચ્છતા અભિયાન...

અમદાવાદ, તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ ઍજ્યુકેશન કૅમ્પસ (સ્પેક) ખાતે સરદાર પટેલ કોલેજ ઓફ ફાર્મસી દ્વારા વડતાલ ધામમાં રાષ્ટ્રીય...

આઝાદી કા અમૃત મહોત્સવ નદી ઉત્સવ- પ્રભાત ફેરી સમગ્ર દેશમાં ’આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી થઈ રહી છે જેના...

આ જ કંપનીને વધુ બે વર્ષ માટે રોકીને કન્સ્લટીંગ પેટે ૧૯ લાખ ચુકવાશે (એજન્સી) અમદાવાદ, કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.