શ્રીનગર, જમ્મૂ કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયત્ન નિષ્ફળ થયો છે. એલઓસી પર ઘૂસણખોરી કરી રહેલા બે આતંકવાદીઓને સુરક્ષાબળોએ ઠાર માર્યા છે. આતંકવાદીઓ...
Search Results for: ગોળીબાર
ભોપાલ: કાનપુર એન્કાઉન્ટરમાં આઠ પોલીસકર્મીઓની હત્યાનો જેના પર આરોપ હતો તેવા યુપીના કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેનું આજે સવારે એન્કાન્ટ થઈ...
કાનપુર, ખૂંખાર ગેંગસ્ટર વિકાસ દૂબેનું આજે સવારે ૬.૩૦ વાગ્યાની આસપાસ એસ.ટી.એફ સાથેની અથડામણમાં એન્કાઉન્ટર કરાયુ હતુ. એસ.ટી.એફના જવાનો વિકાસ દૂબેને...
ઉજ્જૈન: કાનપુર નજીક સંતાયેલા કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેને પકડવા ગયેલી યુપી પોલીસ પર અંધાધૂંધ ગોળીબાર કરાતા ૮ પોલીસ જવાનો શહીદ...
જમ્મુ-કાશ્મીરમાં સેનાના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે થયેલા હુમલામાં એક જવાન-નાગરિકનું મોત શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના સોપોરમાં થયેલા આતંકી હુમલા દરમિયાન...
કરાચી: સોમવારે સવારે ચાર ભારે સશસ્ત્ર આતંકવાદીઓએ પાકિસ્તાન સ્ટોક એક્સચેંજ પર હુમલો કર્યો હતો, જેમાં ચાર સુરક્ષા ગાર્ડ અને એક...
(પ્રતિનિધિ દ્વારા) જમ્મ: પૂંછ-નૌસેરા સેકટરમાં પાકિસ્તાને ગઈકાલ મધરાતથી ભારતીય સેનાઓની ચોકીઓની સાથે રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ બનાવીને ગોળીબાર અને તોપમારો શરૂ...
જુદાં જુદાં ઓપરેશનમાં છેલ્લા ૬ માસમાં ૯૩ આતંકીને ઠાર કરાયા, જેમાં અનેક મોટા આતંકીઓ પણ સામેલ છે નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીરના...
સેનાનું સર્ચ ઓપરેશન હજુપણ જારી - શોપિયનના રેબેન વિસ્તારમાં એન્કાઉન્ટર થયુ - અફવા અને ગડબડીથી બચવા માટે ઇન્ટરનેટ સેવા બંધ...
કલમ ૩૭૦ની નાબૂદી બાદ ૭૯ આતંકવાદી ઘટના બની નવી દિલ્હી, જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબૂદી બાદથી રાજ્યમાં ૭૯ આતંકવાદી ઘટનાઓ...
કોલકાતા: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સીએએ, કાશ્મીર, રામ મંદિર, શ્યામાપ્રસાદ મુખર્જીના બહાને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપર જારદાર...
નવી દિલ્હી: પાટનગર દિલ્હીમાં નાગરિક સુધારા કાનૂનના વિરોધમાં જારી હિંસાનો દોર યથાવતરીતે જારી રહ્યો છે. ઉત્તરપૂર્વીય દિલ્હીમાં સુધારવામાં આવેલા નાગરિક...
નવી દિલ્હી: એનઆરસીના વિરોધમાં દિલ્હીમાં થઈ રહેલા શાંતિપૂર્ણ દેખાવોએ હિંસક સ્વરૂપ ધારણ કરી લેતા છેલ્લા ત્રણ દિવસથી ઠેરઠેર તોફાનો ફાટી...
નવી દિલ્હી: દિલ્હીમાં વિવિધ વિસ્તારોમાં વ્યાપક હિંસા થયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ જારદારરીતે...
અનેક વિસ્તારોમાં ૧૪૪ની કલમ લાગુ : તોફાની તત્વોને પકડી લેવાની કાર્યવાહી શરૂ નવી દિલ્હી: એનઆરસીના મુદ્દે દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસથી...
પુલવામા: જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળોને આજે વધુ એક મોટી સફળતા હાથ લાગી હતી. પુલવામા ખાતેના ત્રાલ વિસ્તારમાં સુરક્ષા દળોએ...
જમ્મુ: આંતકીઓના હુમલાઓનો સુરક્ષાદળના જવાનો બહાદુરીપૂર્વક સામનો કરી રહ્યા છે. આંતકવાદીઓ તથા સુરક્ષાદળના જવાનો વચ્ચે થઈ રહેલ અથડામણોમાં સામસામા ગોળીબાર...
શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના પૂંછ સેક્ટરમાં પાકિસ્તાને ફરી એક વાર ફાયરીંગ કર્યુ છે. ભારતીય સેના તરફથી જાહેર કરવામા આવેલા નિવેદન અનુસાર, પાકિસ્તાને...
જમ્મુ કાશ્મીર: શ્રીનગરમાં લાવેપોરા વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ થઇ ગઇ છે. આ અથડામણમાં એક સીઆરપીએફનો જવાન શહીદ...
સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના સાડા ચાર લાખ પશુપાલકો સાબરડેરીના સભાસદ હોવાને લઇને સાબરડેરીને બંને જીલ્લાઓની આર્થીક કરોડ રજ્જુ તરીકે જોવામા...
ફરૂખાબાદ, ઉત્તરપ્રદેશના ફરુખાબાદમાં એક શખ્સ દ્વારા બંધક બનાવવામાં આવેલા ૨૩ બાળકોને સ્થાનિક પોલીસે ૧૧ કલાકના ઓપરેશન બાદ સુરક્ષિત મુક્ત કરાવ્યા...
(પ્રતિનિધિ દ્વારા) જમ્મુ: વહેલી સવારે સુરક્ષા દળના જુવાનો તથા આતકવાદીઓ વચ્ચે સામસામા ગોળીબાર થતાં, નગરોટામાં ૩ આતંકીઓના ફાયરીંગમાં મોત થયાના...
નવીદિલ્હી: નાગરિક સુધારા કાનુનની સામે દેશભરમાં વિરોધ પ્રદર્શનનો દોર જારી છે. આજે બંધને હાકલ કરવામાં આવી હતી. બંધને સફળતા મળી...
પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસને ૨૫થી વધુ ટીયરગેસના શેલ છોડાયા : તોફાની તત્વો સામે કાર્યવાહી અમદાવાદ: આણંદ જિલ્લાના ખંભાતના અકબરપુરામાં બે...
નવીદિલ્હી: ૨૬મીએ જાન્યુઆરીએ દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે, જોકે આ ઉજવણીને ધ્યાનમાં રાખીને આતંકીઓ સક્રિય થઇ ગયા છે અને...