Western Times News

Gujarati News

પશ્ચિમ રેલવે જોડશે મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર શતાબ્દી એક્સપ્રેસમાં વિસ્ટા ડોમ કોચ યાત્રિઓને બહેતર યાત્રા અનુભવ પ્રદાન કરશે Ahmedabad, સન્માનીય યાત્રિઓને બહેતર...

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર  વિશ્વ સ્વાસ્થ્ય દિવસ પર જાગરૂકતા રેલી અને પ્રદર્શનનું આયોજન પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર તારીખ...

નવી દિલ્હી, વિશ્વ સ્વાસ્થ્ય દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે એક પછી એક ટ્વિટ કરીને દરેકના સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી...

નવી દિલ્હી, અમિત શાહે NDRF/SDRFના વખાણ કર્યા હતા. આપત્તિ પ્રતિભાવ માટે ક્ષમતા નિર્માણ પર 2022ની વાર્ષિક પરિષદમાં મુખ્ય અતિથિ તરીકે...

જમ્મુ, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીર બેંક મની લોન્ડરિંગ કેસમાં EDએ...

જમ્મુ, 'ધ કાશ્મીર ફાઈલ્સ' ફિલ્મને લઈ ભારે ચર્ચા અને વિવાદ જાગ્યો છે ત્યારે આ બધા વચ્ચે જમ્મુ કાશ્મીર પોલીસે અનટોલ્ડ કાશ્મીર...

અમદાવાદ, અમદાવાદ મહાનગરને ગુજરાત રેઝિલિયન્ટ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત વર્લ્ડ બેન્ક દ્વારા અંદાજે 3 હજાર કરોડ રૂપિયાની લોન આપવાનું સૈદ્ધાંતિક...

વોશિંગ્ટન, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનના ટોચના આર્થિક સલાહકારે કહ્યું હતું કે તેમની સરકારે રશિયા સાથેના સંબંધોને લઈને ભારતને ચેતવણી આપી...

નવી દિલ્હી, ગંભીર આર્થિક સંકટમાં ફસાયેલા શ્રીલંકાને ભારત આર્થિક મદદ મોકલી રહ્યું છે. ભારતે ક્રેડિટલાઈન અંતર્ગત શ્રીલંકાને ફ્યુઅલ ક્રાઇસિસમાંથી બહાર...

નવી દિલ્હી, દેશમાં કોરોનાના નવા XE વેરિયન્ટની એન્ટ્રીના દાવાએ હેલ્થ મિનિસ્ટ્રીએ નકારી દીધો છે. ગ્રેટર મુંબઈ નગર નિગમે બુધવારે નવા...

નવી દિલ્હી, રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ ગઈકાલે શિક્ષણ બાબતે એક નિવેદન આપતાં કહ્યું હતુ કે જેને ગુજરાતમાં શિક્ષણ સારું ન...

નવીદિલ્હી, ગૃહમંત્રી અમિત શાહે ભૂતપૂર્વ રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવ પર ૨૦૦૨ના ગોધરા ટ્રેન હત્યાકાંડને એક દુર્ઘટનાના રૂપમાં રજૂ કરવાનો...

શ્રીનગર, અમરનાથની યાત્રા કરવા ઈચ્છુક લોકો માટે સારા સમાચાર છે. કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી રોકાયેલ બાબા બર્ફાનીની આ...

નવીદિલ્હી, દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ૨૪ અકબર રોડ સ્થિત...

છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલ મેણ નદીમાં ચોમાસા દરમિયાન પાણી આવતા કેટલીય વાર લોકો સંપર્ક વિહોણા બની જાય છે....

નવીદિલ્હી, તાજેતરના વર્ષોમાં જમ્મુ અને કાશ્મીરમાં લઘુમતીઓ (હિંદુઓ) વિરુદ્ધ હિંસામાં ઘટાડો થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં ૩૪ લઘુમતીઓએ જીવ ગુમાવ્યા...

નવીદિલ્હી, રોડ ટ્રાન્સપોર્ટ અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રોડ એક્સિડન્ટ ને લઈને ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, રોડ એક્સિડન્ટ...

મોરબી, મોરબીના દલવાડી સર્કલ પાસે આંગડિયાના પાંચ પાર્સલ ટ્રાવેલ્સ બસમાં આવ્યા હતા, તેમાંના ૧.૧૯ કરોડ રૂપિયાની રોકડની કારમાં આવેલા શખ્સો...

અમદાવાદ, ગુજરાતમાં ૧૮ એપ્રિલથી ધોરણ ૩થી૮ની પ્રાથમિક સ્કૂલોની પરીક્ષા શરૂ થવાની છે. આ પરીક્ષાનું પરિણામ તૈયાર કરવાની માર્ગદર્શિકા જાહેર કરવામાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.