Western Times News

Gujarati News

(એજન્સી) અમદાવાદ, ચાણક્યપુરીમાં રહેતા યુવકને દારૂનો જથ્થો વેચીને રૂપિયા કમાવવાનો ઈરાદો ભારે પડ્યો છે, જેના કારણે હવે તેને જેલના સળિયા...

આ પહેલ બ્રાન્ડના જીવનના લક્ષ્યાંકો પૂરાં કરવા સક્ષમ બનાવવાના ઉદ્દેશ સાથે સુસંગત છે પૂણે, ભારતમાં ખાનગી ક્ષેત્રની જીવન વીમાકંપનીઓ પૈકીની...

નિષ્ફળતા, દેવું, પ્રેમસંબંધ, બેકારી, અસાધ્ય બીમારી અને એકલવાયા જીવનથી કંટાળીને લોકો મોતને વહાલું કરે છે (એજન્સી) અમદાવાદ,  અમદાવાદ મ્યુનિ. દ્વારા...

ભારત વિશ્વ આખાને અનાજ પુરૂ પાડવા સક્ષમ તો સ્થાનિક કક્ષાએ અનાજના ભાવ વધુ કેમ ? (પ્રતિનિધિ) અમદાવાદ, સંગ્રહખોરી આપણે ત્યાં...

શાસક ભાજપ વિકાસની ગાથા રજુ કરશેઃ કેન્દ્ર-રાજય સરકારની યોજનાઓના લાભાલાભ પ્રજા સુધી પહોંચાડવા નેતાઓની ફૌજ મેદાનમાં ઉતરશે (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ,...

અમરેલી,અમરેલી તાલુકાના સાજીયાવદર ગામમાં છેલ્લા ૫ દિવસથી દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. વનવિભાગની ટીમે ૨ દિવસ પહેલા રહેણાંક વિસ્તારમાંથી...

જામનગર, લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં એસ.ઓ.જી. શાખાની ટુકડીએ દરોડો પાડી કોઈપણ પ્રકારની ડિગ્રી વગર ગેરકાયદે મેડીકલ પ્રેક્ટિસ કરી રહેલા માત્ર...

ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં વસવાટ કરતા નાગરિકો-નગરજનો માટે આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે શરૂ કરેલી ‘‘આઝાદી કા અમૃત...

અમદાવાદ, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક (ગિફ્ટ) સિટીમાં આજે યોજાયેલા સમારોહમાં લક્ઝમબર્ગ સ્ટોક એક્સચેન્જ (લક્સએસઈ) અને ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જ લિમિટેડ (આઈએફએસસી)લિમિટેડ...

રાજકોટ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ભાવનગર-હજીરા અને ભાવનગર-મુંબઈ રુટ પર અત્યાધુનિક રો-રો ફેરી સર્વિસ ખૂબ જલ્દી શરૂ...

અમદાવાદ, કોંગ્રેસના નેતા તેમજ ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકીને તેમના પત્ની રેશ્મા પટેલે પરસ્ત્રી સાથે રંગેહાથ ઝડપી લીધા હોવાનો એક...

રાજકોટ,ગોંડલમાં સગીરાને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી ભગાડી જઇ દુષ્કર્મ આચરવાના પોકસોના ગુનામાં ઝડપાયેલા આરોપી રાહુલ રમેશ બારેલાને ગોંડલ કોર્ટે...

રાજકોટ,રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા વાંકાનેર, અમરસર અને સિંધાવદર સ્ટેશનો પર ડબલ ટ્રેકની કામગીરી માટે બ્લોક લેવામાં આવશે જેના કારણે...

ગાંધીનગર,મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની નાગરિકોની વ્યક્તિલક્ષી અરજીઓના ત્વરીત નિકાલના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા...

ગાંધીનગર,મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં વસવાટ કરતા નાગરિકો-નગરજનો માટે આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે શરૂ કરેલી ‘‘આઝાદી કા અમૃત...

રાયપુર, દેશમાં વસ્તી નિયંત્રણ માટે કાયદો બનાવવાની જરૂરિયાત પર કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. કેન્દ્રીય ફૂડ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.