વડોદરા, રાષ્ટ્રની સુરક્ષા, એકતા અને અખંડિતતાને ટકાવી રાખવા અને નાગરિકોમાં ભાઇચારાની ભાવના જળવાઇ રહે તેમજ નવી પેઢીમાં ભારતીય સંસ્કૃત્તિના સંસ્કારોનું...
Search Results for: સુરક્ષા
રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે કાળી ચૌદસના દિવસે પાલીતાણાના ભૈરવનાથ મંદિર ખાતે યજ્ઞમાં બેસી પૂજા અર્ચના કરી હતી. તેમણે...
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે માસિક શિવરાત્રીના જ્યોતપૂજન,મહાપુજા અને મહાઆરતી કરી ભક્તો શિવકૃપા પ્રાપ્તકરી ધન્ય બન્યા દિપોત્સવ ઉત્સવની...
બગદાદ, ઇરાકમાં સરકારની વિરૂધ્ધ વિરોધ પ્રદર્શન ખુબ હિંસક થઇ ગયું છે.નવેસરથી શરૂ થયેલ ્રદર્શનોમાં ૪૨ લોકોના મોત નિપજયા છે દેખરેખ...
કોઈ પણ પ્રકારની હિંસા ન થાય તે માટે જરૂરી સાવચેતીના તમામ પગલા લેવાયા: તમામ વિસ્તારમાં મજબુત સુરક્ષા ગુવાહાટી, નાગાલેન્ડ શાંતિ...
શ્રી સોમનાથ મંદિર ખાતે દિપોત્સવી પર્વ નિમિત્તે તા.25.10.2019 શુક્રવાર આસો વદ બારશ/તેરશ(ધનતેરશ) ના દિને રંગોળી તથા દિપમાલા નૃત્ય મંડપ ખાતે...
કલમ ૩૭૦ની નાબૂદી બાદ હચમચી ઉઠેલા આતંકવાદીઓ કોઇપણ નાપાક હરકતને અંજામ આપવા માટે ઇચ્છુક ઃ પેટ્રોલિંગ અને કોમ્બિંગ પ્રક્રિયા તીવ્ર...
નવી દિલ્હી, દેશના કેટલાક રાજ્યોમાં સક્રિય નક્સલવાદીઓનો ખાતમો કરવા માટેની યોજના પર છેલ્લા કેટલાક વર્ષોથી કામ ચાલી રહ્યુ છે. હવે...
જમ્મુ, જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં આંતકીઓએ વધુ એક કારયતાપૂર્વકની હરકત કરી છે. આતંકીઓએ હવે બહારથી આવેલા લોકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે...
ત્રાસવાદીઓના નાપાક ઇરાદાને કચડી નાંખવા માટે સેના સજ્જઃ ત્રાસવાદીઓના આકા પર સુરક્ષા દળોની નજર પુલવામા, જમ્મુ કાશ્મીરના ડીજીપીએ આજે મોટી...
શ્રી નગર, જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 રદ થયા બાદ પાકિસ્તાન સતત ભારતમાં આતંકી હુમલાની ફિરાકમાં છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે...
શ્રીનગર, જમ્મુ કાશ્મીરની કેન્દ્ર શાસિત પ્રદેશના રૂપમાં ૩૧ ઓકટોબરે પુર્નરચના કરવાની છે આ માહિતી ગૃહ મંત્રાલયના એક અધિકારીએ આપી છે....
ફિરોઝપુર, પાકિસ્તાનના ફિરોઝપુરમાં ફરી ત્રણ પાકિસ્તાની ડ્રોન જોવાયા હતા. જેના જવાબમાં ભારતીય જવાનોએ ફાયરીંગ કર્યું હતું અને પાછા પાકિસ્તાન ભેગા...
-: ગાંધી વ્યકિત નહિ - વિચારધારા છે-વિજયભાઇ રૂપાણી :- The Indian way of living expressed through “ Vaishnav Jan...
સોશિયલ મિડિયાઃ તમામ કેસો સુપ્રીમ કોર્ટમાં ચાલશે નવીદિલ્હી, જુદી જુદી હાઈકોર્ટમાં પેન્ડિંગ રહેલા આધાર સાથેના સોશિયલ મિડિયા પ્રોફાઇલને લિંક કરવા...
નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પોલીસ કર્મચારીઓને તબક્કાવાર રીતે કામકાજમાં સારૂ વાતાવરણ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપતા કહયું છે...
નવીદિલ્હી, રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે ભારત પર ખરાબ નજર નાખનારાઓને જડબાતોડ જવાબ આપીશું. તેમણે સરહદ...
નવીદિલ્હી : મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી માટે આજે શાંતિપૂર્ણરીતે મધ્યમથી ભારે મતદાન થયું હતું. એકબાજુ હરિયાણામાં ૬૨થી ૬૫ ટકા...
થરાદવાસીઓએ આનંદ અને ઉત્સાહપૂર્વક મતદાન કર્યુ (માહિતી બ્યુરો પાલનપુર) વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૧૯ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ૮-થરાદ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં...
નવી દિલ્હી : દિલ્હી અને એનસીઆરમાં મોટા આત્મઘાતી હુમલાની ખતરનાક યોજના સાથે ત્રાસવાદીઓની ટોળકી ઘુસી ગઇ હોવાના હેવાલ મળ્યા છે....
અમદાવાદ : ગુજરાતની છ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં આજે એંકદરે ધીમુ અને સરેરાશ મતદાન નોંધાયું હતું. ભારે લોખંડી બંદોબસ્ત અને સુરક્ષા...
ઢાંકા, બાંગ્લાદેશમાં ફેસબુક પોસ્ટને કારણે થયેલી હંગામોથી ચાર લોકોનાં મોત નીપજયાં છે. આ હિંસામાં ૫૦ થી વધુ લોકો દ્યાયલ થયાના...
પાક પી ૫ દેશોના રાજદ્વારીઓને ભારતના દાવોની પોલ ખોલવા માટે તે જગ્યાનો પ્રવાસ કરાવવા ઇચ્છુક છે ઇસ્લામાબાદ, સર્જિકલ સ્ટ્રાઇલ અને...
હૈદરાબાદ, હૈદરાબાદના એક ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ લાગી. ઘટનાને પગલે એક બાળકીનું મોત થયું છે જ્યારે ચાર બાળકોની હાલત ગંભીર...
નવી દિલ્હી, દિલ્હી અને એનસીઆરમાં મોટા આત્મઘાતી હુમલાની ખતરનાક યોજના સાથે ત્રાસવાદીઓની ટોળકી ઘુસી ગઇ હોવાના હેવાલ મળ્યા છે. આ...