Western Times News

Gujarati News

Search Results for: ભાજપ

નાગરિક સંશોધન કાયદો 2019ના સમર્થનમાં મોડાસા: અરવલ્લી જિલ્લાના નાગરિકો દ્વારા નાગરિક સંશોધન કાયદો 2019ના  સમર્થનમાં જિલ્લાના નાગરિકો દ્વારા વડાપ્રધાનને  અભિનંદનના માટે જિલ્લાના 693 ગામોના...

નવીદિલ્હી, દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉમેદવારીપત્રક ભરવાના છેલ્લા દિવસે પોતાનુ ફોર્મ ભર્યુ. જો કે આના માટે તેમને લગભગ સાત કલાક...

કોચ્ચી, બે મહીનાથી વધુ સમય સુધી મંડલમ મકરવિલક્કુ તીર્થાધટન સંપન્ન થયા બાદ અહીં ભગવાન અયપ્પા મંદિરના કપાટ પારંપરિક વિધિ વિધાન...

ભાજપાએ ર૦૦૬-૦૭માં વોર્ડદીઠ જીમ્નેશ્યમની કરેલી જાહેરાતનું ૧પ વર્ષ બાદ પુનરાવર્તન : ચૂંટણી વર્ષમાં બજેટમાં રાજકીય પ્રભાવ જાવા મળ્યો (પ્રતિનિધિ દ્વારા)...

નવીદિલ્હી: પાર્ટીના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ જેપી નડ્ડાએ પાર્ટીના તમામ દિગ્ગજાના આશીર્વાદ લીધા હતા જેમાં નડ્ડાએ દિલ્હીમાં પાર્ટી...

નવીદિલ્હી: ભાજપના નવા પ્રમુખ તરીકે જેપી નડ્ડાની નિમણૂંક કરવામાં આવ્યા બાદ આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકરોને સંબોધન કર્યું હતું....

અમદાવાદ: એલઆરડી મામલે રાજકીય વિરોધીઓને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સણસણતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, વિરોધીઓ રાજકીય અસ્થિરતા ઉભી કરવાનો...

વિદ્યાર્થીઓને મફત બસ મુસાફરીઃ કેજરીવાલ-પ્રદૂષણને ઘટાડી દેવા માટે બે કરોડથી વધુ વૃક્ષો લગાવાશે નવા મોહલ્લા ક્લિનિક અને હોસ્પિટલ ખોલવા જાહેરાત...

નિર્મલા સીતારામને રજૂ કરેલા તમામ આંકડાઃ ૧૯૬૪થી ૨૦૦૮ વચ્ચે ચાર લાખ તમિળ લોકોને દેશની નાગરિકતા ચેન્નાઈ,  કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને...

નવીદિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નિર્ભયાની માતા આશાદેવી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે ચૂંટણી લડી શકે છે....

સીબીઆઈને જવાબ આપવા માટે હાઈકોર્ટનો સ્પષ્ટ હુકમ નવીદિલ્હી,  દિલ્હી હાઈકોર્ટે ૨૦૧૭ના ઉન્નાવ બળાત્કાર મામલામાં ભાજપના હકાલપટ્ટી કરવામાં આવેલા ધારાસભ્ય કુલદીપસિંહ...

વૈશાલી: બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારના નાગરિકતા કાનૂન (સીએએ) પર સંસદમાં ચર્ચા કરવાની માંગ વચ્ચે ભાજપના અધ્યક્ષ અમિત શાહે ગુરુવારે કહ્યું હતું...

વડોદરા: વારંવાર વિવાદમાં રહેનાર એમ.એસ.યુનિવર્સિટી બોગસ ડિગ્રી મામલે ફરી એકવાર વિવાદમાં આવી છે. યુનિવર્સિટીમાં ડિગ્રી વેરીફીકેશન બાદ ૨૦ ડિગ્રી બોગસ...

ગાંધીનગર : રાજ્યના કૃષિક્ષેત્રનું સૌથી મોટુ માળખુ ધરાવતા ગુજકોમાસોલનું સુકાન દિલીપ સંઘાણીને ફરી સોપાયું છે. દિલીપ સંઘાણી પૂર્વ સહકારી મંત્રી...

સંજેલી:  દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં 8.28 કરોડના ખર્ચે માંડલી જુસ્સા જસુણી ડુંગરા લવારા ચમારીયા ટી મુવાડા કરંબા પીછોડા સુલિયાત પંચમહાલ...

ભાજપ અને કોંગ્રેસનું સંયુક્ત ક્ષત્રિય સંમેલન  યોજાયું  બાયડ તાલુકાના વાસણીરેલ ગામે ઈશ્વરસિંહ પરમાર ના ઘરે ભાજપ  તથા કોંગ્રેસ નું  સંયુક્ત...

નવી સીએનજી બસો માટે મુખ્યમંત્રી યોજના અંતર્ગત વાર્ષિક રૂ.૫.૫૦ કરોડની સહાય મળશે અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧...

માયાવતીના જન્મદિવસ ઉપર કાર્યકરો દ્વારા ૬૪ કિલોની મહાકાય કેક કાપવામાં આવીઃ સીએએનો ફરીવાર વિરોધ લખનૌ,  બહુજન સમાજ પાર્ટીના વડા અને...

પઠાનકોટ, લોકસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ગુરદાસપુર બેઠક પરથી મોટી જીત મેળવીને સંસદ પહોંચેલા સન્ની દેઓલ ‘ગુમ’ થયા હોવાનું સામે...

ગેંગરેપ અને હત્યાના આરોપીઓને ફાંસી આપવાની માંગ બુલંદ. ભરૂચ: અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની સાયરા ગામની દલિત યુવતીને અપહરણ કરી સામુહિક...

મહારાષ્ટ્રમાં ભાજપ ફરીવખત સત્તામાં આવશે- નારાયણ રાણે  ઉદ્ધવ ઠાકેર ઉપર રાણેના ખેડુતો મુદે આકરા પ્રહારો થાણે,  મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.